તા. 9 મી ડિસેમ્બર 2020 ના રોજ વિરોધ પક્ષોના નેતાઓ સાથે શરદ પવારજી પ્રતિનિધિમંડળના સદસ્ય બની ગયા હતા. રાષ્ટ્રપતિજીને મળવા કૃષિ કાનૂનોને...
અત્યારે જે વાત લખવા જઈ રહ્યો છું તે વાત કડવી છે પણ સત્ય છે. આપણા રોજબરોજના જીવનમાં અનુભવીએ છીએ. સવારે ઊઠીને કોલગેટથી...
પવિત્ર નિખાલસ હૃદયને ખૂણેખાંચરે પડેલી પોતાની ઝંખનાને પ્રગટ કરનારાઓમાં વડીલો, વિધવાઓ, વિધુરો, યુવક-યુવતીઓ, સર્જકો, સંતો, સેવકો અને રાજકારણીઓ કોઇ સૌંદર્યવતી સ્ત્રી પ્રત્યે...
આપણા મોરારજી દેસાઇની એક ખૂબીનો જોટો દુનિયામા બીજો જડે તેમ નથી. એવા સમર્થન નેતાની યાદમાં આજે દેશમાં એક પણ પુલ નથી. એક...
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી નવી અધિસૂચના મુજબ હવેથી સાંસદો, વિધાનસભ્યો અને સ્થાનિક શાસનના સભ્યો સહિત કોઇ પણ રાજકીય નેતા...
અષાઢી બીજ એટલે રથયાત્રાનો તહેવાર. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. હવે રથયાત્રાના સાતેક દિવસ જ બાકી...
વર્ષો પહેલાં ‘ઇલીસ્ટ્રેડેટ વિકલી’માં વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંઘે, ‘મોર્ટલ યુસુફખાન – ઇમ્મોર્ટલ દિલીપકુમાર’, નામક મથાળા તળે, એક મનનીય લેખ, દિલીપકુમાર માટે લખેલો. સાચે...
દિલીપકુમાર રાજકીય નેતા નહીં પણ એ પીઢ અભિનેતા હતા એ હાલ રહ્યા નથી, કુદરતે તેમની સાથે ઘોર અન્યાય કરેલ અને તેમને ખોળાનો...
દીવો મંદિરમાં ભલે કરો પણ દિલમાં નહીં કરો ત્યાં સુધી જીવનમાં અંધારું રહેશે. વર્તમાન સમયમાં માનવીનું તન મોટું અને મન સાંકડું થઇ...
સંજોગો અનુકૂળ હોય, બધી જ સુવિધાઓ મળતી હોય, કોઇ પણ અવરોધ ન હોય ત્યારે તો સહુ કોઇ વિકાસ કરે. પરંતુ એમાં માનવીની...