દિલ્હીની કેજરીવાલ સરકાર ત્યાંની પ્રજા માટે શિક્ષણ-પાણી અને વીજળીની સુંદર વ્યવસ્થા કરી જે એમની પ્રજા પ્રત્યે સદ્ભાવના અને સત્યનિષ્ઠાની પ્રતીતિ થાય છે....
વિશ્વમાં દરેક માનવી કયારેય એકલો હોતો નથી કેમ કે અન્ય માનવી સાથે વાતચીત કરતો હોય ત્યારે મનમાં તો કંઇ બીજા જ વિચારો...
ગત 05 જૂનના રોજ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી. એમ. વેંકૈયા નાયડુના ખાનગી એકાઉન્ટ પરથી ટિવટરે બ્લૂ ટિક હટાવતાં દેશભરમાં ઉગ્ર વિરોધ થયો...
અમદાવાદમાં આગામી રથયાત્રા યોજાવાની પૂરી શકયતાઓ છે. એવું વર્તમાનપત્રોના અહેવાલ ઉપરથી લાગી રહયું છે! પણ આમ કરવું યોગ્ય હશે? રથયાત્રા યોજવાથી એક...
હાલમાં આપણે કોરોના કાળની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરકારે પહેલી લહેર વખતે ઘણાં પ્રોત્સાહક પેકેજો કે રાહત પેકેજો જાહેર કયાઁ...
હાલની કેન્દ્ર (મોદી) સરકાર પોતાનાં કુકર્મોનો વિરોધ સહન કરી શકતી નથી. જયારે કે લોકશાહીમાં સરકારના ખોટા નીતિ-નિયમો અને વહીવટની ટીકા કે વિરોધ...
દર વખતની જેમ રાજયમાં સૌ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય બાદમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્તિ બાદ જ જાણે તેલીયા રાજાઓ હરહંમેશ ગેલમાં...
ગત તા. ૦૨ જૂનના રોજ કેન્દ્ર સરકારે મોડલ ટેનન્સી એકટ (આદર્શ ભાડુઆત ધારો)ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો દેશનાં દરેક રાજયો...
મોદી અને તેમની સરકારના ગેરવાજબી અને ખોટા પગલાનો વિરોધ અવશ્ય થઇ શકે, પણ વિરોધ કરતી વેળાએ દિમાગ તો ચલાવવું જ પડે ને....
સુરત મોઢ વણિક સમાજનો બાપદાદાના જમાનાથી ‘ગુજરાતમિત્ર’ અખબાર સાથે બહુ પુરાણો નાતો રહ્યો છે. એ પરંપરા હજુ આજે પણ નવી પેઢીમાં બરોબર...