કેટલાક વખત પહેલાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું અકાળે અવસાન થયું અને હાલ તેના જેવા જ સંજોગોમાં દક્ષિણના અભિનેતા શ્રી પુનિત રાજકુમાર ૪૬ વર્ષ...
૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો...
આ દેશમાં એક અંદાજ મુજબ જન્મથી આંખની રોશની ગુમાવી બેઠેલા પ્રજ્ઞાચક્ષુની સંખ્યા ચાર કરોડની છે. આવા કમનસીબ નેત્રહીન માનવીને મન દિવાળીની રોશની...
આસ્થાનાને રીટાયરમેન્ટ અગાઉ દિલ્હીમાં નિયુકતી મુદ્દે આલમે અને પ્રશાંત ભૂષણે નિયુકતીને પડકારી ન્યાયાલયમાં કેઇસ કરેલો. કોર્ટે નિયુકતીને માન્ય રાખતો ચુકાદો આવી ગયો....
તા. 12.10.21 ગુ.મિત્રમા દ.ગુ.ના રાબડા ગામની ઓળખ દર્શાવી છે તે લેખમાં વિશ્વંભરી દેવીના મંદિરની મહત્તા દર્શાવી આ દેવીને અખિલ બ્રહ્માંડના રચયિતા તરીકે...
તમે એવું ન વિચારો કે દેશ તમને શું આપે છે, પરંતુ તમે એ વિચારો કે તમે દેશને શું આપી શકો છો? હું...
આખા દિવસના પરિશ્રમ બાદ રાતે નિરાંતે સુવા ચાહતો માણસ જો ઘરબાર વિનાનો હોય તો ફૂટપાથ પર કે ખાલી ઓટલા પર યા ઓવરબ્રીજ...
ડ્રગ્સ કાંડમાં ધરપકડ થયા બાદ 28 દિવસના કારાવાસ પછી શાહરૂખના પુત્રનો છુટકારો થયો! આ 28 દિવસમાં મીડિયાએ શાહરૂખના આ ‘ઝીરો’ પુત્રને ‘હીરો’...
સુરતીઓ રમા એકાદશીથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરે.આંગણામાં રંગોળી પુરાય,ઘરના ઉંબરે રાત્રે દીવા મુકાય,નાસ્તો બનાવવાની શરૂઆત થાય,નાસ્તામાંથાપડા,સુંવાળી,ગાંઠીયા,ઘુઘરા,ગોબાપુરી,ચોળાફળી,નાનખટઈ વિ.બનાવાય,ધનતેરસના દિવસે ચોપડા લવાય,સત્યનારાયણની કથા થાય,ધનની...
આધુનિક ફેશન યુગમાં ખાદી સાવ ભૂલાઇ ગઇ છે. વસ્ત્ર પરિધાનના ફેશનની ઘેલછાએ ગાંધી પરંપરાને આજની યુવા પેઢી સાવ ભૂલી ગઇ છે. 1817...