વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
એમિક્રોન વેરિયન્ટ નામનો નવો કોરોના વાયરસ પ્રગટ થઇ ચૂકયો છે. દુનિયાના ઘણા દેશોમાં એમિક્રોનથી સંક્રમિત થયેલાં દર્દીઓ જોવા મળી રહ્યાં છે.આ નવા...
હમણાં જ થોડા દિવસ પર સમાચાર વાંચવામાં આવ્યા કે અદાણી ગ્રુપ, અંબાણી પરિવાર કરતાં સંપત્તિમાં આગળ વધી ગયું. હાલ થોડા થોડા દિવસે...
શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યે પોતાની આવકનો પાંચ ટકા હિસ્સો દાન કરવો જોઈએ અથવા પુણ્યકાર્યોમાં વાપરવો જોઈએ. દાન જરૂરિયાતમંદને થવું જોઈએ. આમ,...
પ્રમાણમાં ઘણી મોટી ચોપડી એટલે ગ્રંથ. ચોપડી એટલે પ્રમાણમાં કદમાં મોટું ન હોય તેવું પુસ્તક. પુસ્તક એ ગ્રંથ કરતાં નાની અને ચોપડી...
વાધા બોર્ડર એટલે અમૃતસરથી 30 કિ.મી. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ આવેલી છે. ત્યાં લગભગ રોજ જ ભારત અને પાકિસ્તાનના ફલેગ...
ગત ર૬ નવેમ્બર, ૨૦૨૧ ના બંધારણ દિન ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાને પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઙ્કજે પક્ષ પેઢી...
દ્વારકાના ઓખામઢીમાં એક યુવાન સ્ત્રીને વળગાડ હોવાનું કહીને ભુવાએ તેને અસંખ્ય ડામ દીધા. અંતે સ્ત્રીનું મૃત્યુ થયું. બહુ જ દુઃખદ અને આઘાતજનક...
તાજેતરમા એશિયાના બીજા નંબર ના ઉધોગપતી મુકેશ અંબાણીએ પોતાની સંપત્તિનો વહેચની મુદ્દે ચર્ચા જગાવી છે તેઓ ની દીર્ઘદસ્તી ખૂબ સારી કહેવાય કે...
તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૧ નાં ગુજરાતમિત્ર ની સત્સંગ પૂર્તિ માં ઋષિવાણી કટાર અંતર્ગત શ્રી નરેશ ભટ્ટ જી નાં આયુર્વેદ બાબતે પોતાનાં મોરેશ્યશ...