થોડા દિવસ પહેલાં હરિદ્વાર ખાતે દક્ષિણ એશિયાની પીસ એન્ડ રીકન્સીલીએશન ઇન્સ્ટીટ્યુટના ઉદઘાટન સમારોહમાં ભારત દેશનાં ઉપપ્રમુખ શ્રી નાયડુજીએ ઘણાં ભારતીય રાજકારણીઓની માન્યતાને...
બારકોટની શોધ અમેરિકામાં ૧૯૫૧ માં નોર્મન જોસેફ વૂડલેન્ડ અને બર્નાર્ડ સિલ્વર દ્વારા કરવામાં આવી હતી. બારકોડનો સૌ પ્રથમ ઉપયોગ એક અમેરિકન કંપની...
આપણા દેશમાં ધાર્મિક સ્થાનો દેવળો ખૂબ છે. હમણાં મારા પર એક મેસેજ મોબાઇલમાં આવ્યો. એક છોકરો પરદેશથી ભણીને આવ્યો. તેના પિતાએ કહ્યું,...
તાજેતરમાં વીર નર્મદ દ.ગુ. યુનિવસીર્ટીના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઘર, સોસાયટી, કોલેજ આજુબાજુ પાણીના કુંડા મૂકવાની શુભ શરૂઆત કરી છે તે વિદ્યાર્થીઓનો...
તાજેતરમાં ચર્ચાપત્રી શ્રી રમેશ મોદી દ્વારા એક સામાન્ય રીક્ષાચાલક કાલુની ઈમાનદારી દર્શાવતું ચર્ચાપત્ર વાંચ્યું. એ રીક્ષાચાલકની ઈમાનદારીને સલામ. આવા બે કિસ્સા અહીં...
વર્ષોથી માનવી ભાઈચારા માટે લઘુમતી અને બહુમતી કોમો ખભે ખભા મિલાવી શાંતિના માહોલમાં વેપાર ધંધો પણ વિક્સ્યો અને બે પાંદડે થયા. એકબીજાની...
રામનવમી આવી એટલે ભગવાન શ્રી રામના અનેક ગુણો સ્મરણમાં આવ્યા. આજે એક ગુણની વાત કરું તો એ છે નિઃસ્વાર્થ મૈત્રી અને પ્રેમ. ...
મધ્યમ વર્ગીય અને નોકરિયાત વર્ગ નિયમિત આવકવેરો ભરે છે. પાનકાર્ડ અને આધારકાર્ડ દરેક ખાતાધારક સાથે જોડાવા ફરજિયાત હોવાથી બચત ખાતામાં થતી વ્યાજની...
૧૯૪૭ માં આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી તે સમયના વાઇસરોય હાઉસને રાષ્ટ્રપતિ માટેનું નિવાસસ્થાન બનાવવામાં આવ્યું હતું. તેના પછી ક્ષેત્રફળના આધારે...
વિરોધપક્ષોના કાયમનાં ધતિંગ થઈ ગયાં છે.ચૂંટણી આવી નથી કે ગુજરાતને બદનામ કરવાનું શરૂ કરી દેવાનું.નથી તો તેમણે લોકોનાં કામ કરવાં કે નથી...