ભારત ખેતીપ્રધાન દેશ છે. ૮૫ ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવન વીતાવે છે. ૮૦ના દાયકાની સરખામણીમાં હાલ ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું....
અત્યારે અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધનું તનાવપૂર્ણ વાતાવરણ છે ત્યારે બંને દેશને સદ્દબુદ્ધિ મળે અને દેશોમાં સુલેહ શાંતિ થાય, એ અર્થે પરમાત્માની...
નેતાજી સુભાષચંદ્ર બોઝની એ આઝાદ હિન્દ ફોજના કર્નલ શૌકતઅલી મલિકે મણિપુરનાં સ્થાનિક લોકોના સહયોગથી, આ દિવસે ઇમ્ફાલ, મણિપુરથી 45 કિ. મી. દૂર...
એક ક્લબ સંકુલ નજીક બનેલા ૨૪ માળના બહુમાળી એપાર્ટમેન્ટમાં ૧૮ – ૧૯ મા માળે બાલ્કનીમાં કપડાં સુકાતાં હતાં. તેનો ક્લબમાંથી ફોટો લેવાયો...
દેશમાં જયારે આઠ દાયકામાં પાંગરેલી લોકશાહી હોય, આદર્શ સંવિધાન હોય, રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા સમસ્ત વિશ્વમાં હોય ત્યારે શાસકોએ રાષ્ટ્રની સંપ્રભુતા કે સાર્વભૌમત્વનું...
ભારતની સૌથી પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાય છે એવી રીતે યમનોત્રી ધામમાં યમુનાના પાનથી વ્યક્તિની પુણ્ય રાશિ વધે છે. છતાં...
માનવસર્જીત અત્યંત આધુનિક ટેકનોલોજીને લઈને જે અશાંતિએ પોતાનું અવ્યવહારુ સ્વરૂપ બતાવતા શાંતિની શોધમાં નીકળેલો આજનો આધુનિક માણસ. આજે આપણે હાથે કરીને દુઃખી...
સમાજમાં હંમેશા લગ્ન અને સંબંધોમાં ‘હોદ્દા’ અને ‘હેસિયત’ને સૌથી ઉપર રાખવામાં આવે છે. જો પત્ની ઉચ્ચ ઓફિસર હોય, તો સમાજ એવી અપેક્ષા...
દૈનિકના એક તાજેતરના સમાચાર અન્વયે દેશમાં 40 ટકા યુવા ગ્રેજ્યુએટ્સ પાસે નોકરી નથી. 25 થી 29 વર્ષના 20 ટકા ગ્રેજ્યુએટ્સ બેકાર છે....
ફ્રાંસે શરૂઆત કરેલ આ કાયદાનો હવે દુનિયાના ઘણા દેશો અમલ કરવા લાગ્યા છે, તેમાં ખાસ કરીને પોર્ટુગલ, બેલ્જીયમ, સ્પેન, ઇટાલી, અને ઓસ્ટ્રેલિયા...