જિંદગીમાં રોજ આપણે અનેક મુશ્કેલીઓ મુસીબતોનો સામનો કરીએ છીએ. આ બધાનો એકમાત્ર ઉકેલ એક જ છે. તમને ખબર છે – ‘‘થઈ જશે’’...
આવી રહેલી પંદરમી ઓગષ્ટના દિવસે, આપણને અર્થાત્ આપણા ભારત દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પૂરાં થાય છે. આ દિવસે, પરંપરાગત આપણે ત્યાં...
કુદરતે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે, બધી જ બાબતોનો વિચાર કર્યો હશે, નહીં તો સાંસારિક જીવનમાં આવતા પડકારોનો સામનો જ ન કરી શક્યો...
લેબલવાળા પેકમાં વેચાતા દહીં, છાશ, લોટ સહિતની રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ પર પાંચ ટકા જી.એસ.ટી. લાગુ કરવાથી લોકોમાં રોષ છે. આ રોષને...
દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે એ પુરવાર થયેલી હકીકત છે અને એટલે દારૂબંધી હોવી જરૂરી છે. આ અંગે તા.૨૮...
વરસાદે વિરામ લીધો છે.પ્રવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.ભોળાનાથ મહાદેવદાદા ના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી રહી છે.શ્રાવણ માસમાં તહેવારોની હેલી થશે.શ્રાવણના પર્વમાં...
બોટાદ જિલ્લામાં અને ધંધુકા પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ઘણાં ગરીબ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે એમના કુટુંબનું શું થશે, એ વિચારે હૃદય...
૧૯૪૭માં જ્યારે આઝાદી મળી ત્યારે અમે ગુજરાતી શાળા નંબર એકમાં ભણતા હતાં. એ વખતે દરેક વિદ્યાર્થીને મીઠાઈનું પૅકેટ અને નવી બે આની...
વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છિક સંગઠન આર.એસ.એસે તાજેતરમાં જણાવેલ છે કે દેશમાં રોટી, કપડાં ઔર મકાન સસ્તાં હોવાં જોઇએ. દેશમાં આજે જીવનજરૂરી વસ્તુઓ...
સફેદ રંગનો ચમકતો પદાર્થ મૉનોસૉડિયમ ગ્લુટામેટ એટલે કે આજીનો મોટો એક સોડિયમ ક્ષાર છે. જો તમે ચાઇનિઝ વાનગીના ચાહક હો તો તેમાં...