તાજેતરમાં આપણી હિંદુ પ્રજા મોગલ શાસનનાં સ્મારકોને હિંદુ સ્મારકોમાં બદલવાનું કામ કરી રહી છે. મોગલ શાસકો જો ખરાબ જ હતા તો અકબરના...
(1) કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે વર્ષમાં બે વાર ડી.એ. ચૂકવવાનું હોય છે. પરંતુ નિયમિતપણે ડી.એ. જાહેર કરતા નથી અને નિયમિતપણે ડી.એ....
આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ, પૂર્વજો દુરંદેશી હતા. તેમણે ઋતુ ઋતુ પ્રમાણે તહેવારોનું સુંદર આયોજન કર્યું હતું. દિવાસા પછી બધા તહેવારો શરૂ જ થઇ...
શહેરમાં બી.આર.ટી.એસ.ની બસોના અકસ્માતની ઘટના વારમવાર અકસ્માત જોવા, સાંભળવા અને દૈનિક પેપરોમાં વાંચવા મળતી હોય છે. હાલમાંજ કતારગામ અનાથ આશ્રમ ની પાસે...
એક આદર્શ વિચાર અનુસાર જે સત્તાના બળ પર નહીંવત રાજ ચલાવે અને પ્રજાની મહત્તમ હિસ્સેદારી સાથે જનકલ્યાણ સાધે તે સાચી લોકશાહી અને...
દરેક વ્યક્તિને પોતાનો અલગ મિજાજ, સ્વભાવ અને અંદાજ હોય છે. (આપના આપના અંદાજ!) સ્વભાવને આધારે વ્યક્તિની ઓળખ ઊભી થાય છે. એક સ્વભાવ...
આજની પેઢી બચત કરી શકતી નથી, કારણ ઘણાં બધાં છે, પણ દેખાદેખીનું વૈભવી જીવન જીવનારાઓમાંથી મોટા ભાગનાં લોકો ગુનો કરે અથવા આપઘાત!...
પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રે ઉજવ્યો. ગુરુ જ્ઞાન પ્રદાન કરી વ્યકિતનું ચરિત્ર નિર્માણ કરે છે. તેથી ગુરુનું સ્થાન ભગવાન...
ધર્મ કરતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. આપણે ધર્મને બીજા કેન્દ્રબિંદુથી જોઇએ છીએ. માનવતાના ખોળામાં પાંગરે તે ધર્મ. આપણે...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવો સાત મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે, પણ આપણા દેશમાં પેટ્રોલ અને...