નડિયાદ: કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણી થઈ રહી છે. ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી.એસ શ્રીસ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ખેડા લોકસભા વિસ્તારની...
આણંદ : તારાપુરમાં લોખંડના ખાટલા અને પીપડા વેચવાનો વ્યવસાય કરતાં વેપારીની 26મી જૂનના રોજ ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ કેસ...
ખેડા: ખેડા નગરમાં અંદાજે 30 હજાર કરતાં વધુ નાગરીકો વસવાટ કરે છે. જેથી ખેડાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ, નબળી નેતાગીરીના...
નડિયાદ: ખેડા જિલ્લાનાં પોલીસખાતાંમાં ભ્રષ્ટાચારની વ્યાપક બુમો ઉઠી રહી છે. પરંતુ, પોલીસતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પોતે ઈમાનદાર હોવાનું કહી રહ્યાં છે. ત્યારે, એ.સી.બીની ટીમે...
ઉમરેઠ : ઉમરેઠ સ્થિત ઐતિહાસિક મહાદેવજીના મંદિરમાં દર વરસે અષાઢ વદ એકમના રોજ અષાઢી તોલવામાં આવી છે. આ પરંપરાગત પ્રથાના અંતે આવનારૂ...
ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં સોમવારના રોજ ગુરૂપૂર્ણિમાની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારે પાંચ વાગ્યાના...
નડિયાદ: કઠલાલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ્રવચન પૂર્ણ...
આણંદ : ચરોતર સહિત મધ્ય ગુજરાતમાં વધી રહેલા લવજેહાદના કિસ્સામાં પાટીદાર સમાજની દિકરીઓને બચાવવા માટે શિબિરો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. મધ્ય...
નડિયાદ: ડાકોરમાં ગોમતીઘાટ ઉપર આવેલ એક મંદિરના ઓટલા ઉપર રાત્રીના સમયે સૂઈ ગયેલ એક અજાણી વૃધ્ધ મહિલાનું ઉંઘમાં જ મોત નિપજ્યું હતું....
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાઅને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી, જી. છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે ટ્રાયબલ સબપ્લાન (ટીએસપી) યોજના અંતર્ગત જીવાત...