દાહોદ : દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નિપજ્યાં હોવાનું...
નડિયાદ: નડિયાદ તાલુકાના અલીન્દ્રા તેમજ સલુણ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવોમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે સ્થાનિક...
આણંદ: નડિયાદ સ્થિત કૅથલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે કેથોલિક શ્રદ્ધાળુઓના મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના...
દાહોદ: દાહોદ પોલીસ ઉઘતી રહી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા ખાતેથી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાર ક્રુઝર ફોર...
કાલોલ: કાલોલ તાલુકાના એક ગામનો યુવકે મંગળવારના રોજ બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેની શોધખોળ કરવા માટે...
નડિયાદ: ખેડા તાલુકાના ઢઠાલ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં તૈયાર થયેલ ડાંગરનો પાક લેવા મુદ્દે ખેતર માલિક તેમજ ગામમાં રહેતાં એક માથાભારે...
આણંદ: આણંદમાં નાપા તળપદ કુખ્યાત આલેખખાન રાસુલખાન પઠાણે વાંસખીલીયાના અલ્પેશભાઈ પટેલને જૂની અદાવતને લઈ અસહ્ય ગાળો બોલી ગડદાપાટુંનો માર મારતા વિસ્તારમાં કોમી...
આણંદ : દિવાડીના તહેવારમાં ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં દિવાળીમાં...
આણંદ : આણંદ કલેક્ટર દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે ડિઝીટલાઇઝેશન તરફ પગલું ભર્યુ છે. ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય પ્રજાજનોના સરકારી...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચલાલીમાં રહેતા શખ્સે સગીર વયની બાળાની છેડતી કરી, તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં આરોપીને નડિયાદ કોર્ટ...