અમદાવાદ : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં આજે રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2026-27 ને ગુજરાત વેપારી મહામંડળે (GCCI) એ વિકાસલક્ષી,...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે...
અમદાવાદ : ત્રીજા ચરણની “જન આક્રોશ યાત્રા”નો પ્રારંભ દક્ષિણ ગુજરાતના વલસાડ – કપરાડાથી આવતીકાલ તા. ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કરવામાં આવશે. પ્રદેશ...
અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ સત્તાવાળાઓએ જેદાહથી ફ્લાઈટમાં આવેલી ચાર મહિલાઓ પાસેથી 495.57 ગ્રામ સોનુ કિંમત રૂ. 1.52 કરોડનો જપ્ત કરી...
ગાંધીનગર : ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ...
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે સોમવારે 2 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં એક નાનકડો વર્ગ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, પણ તેનાથી...
પેટલાદના ખડાણામાં મજૂરી કામ કરતા બાબુભાઈ આશાભાઈ પરમાર (ઉ.વ.40) નો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ મૂળ કાણીસાના રહેવાસી હતા અને ખડાણામાં માસીના...
અત્યાર સુધીના જેટલા બજેટ રજૂ થયા છે તેમાં મુખ્યત્વે રાજકારણ અને સત્તાધારી પક્ષને થતા ફાયદાને જ ધ્યાનમાં રાખવામાં આવતા હતાં. પરંતુ આ...
‘જય મહારાજ’ના નાદ સાથે લાખો ભક્તોએ દિવ્ય પ્રસાદ ઝીલ્યો; દેશ-વિદેશના શ્રદ્ધાળુઓથી નડિયાદ બન્યું ભક્તિમય (પ્રતિનિધિ) નડિયાદ, તા. 1નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે...
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા અને તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં આજે રવિવારે સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં કુતૂહલ સાથે ગભરાટ ફેલાયો હતો....