આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. ૩૦ જૂન થી ૦૨ જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ...
રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. મંગળવારે નવા 475 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 211, અને બીજા નંબરે સુરત...
અમદાવાદમાં આગામી 1 જુલાઈ-22ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઇ મંગળવારે ગૃહ વિભાગ-અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેની સમીક્ષા કરાઈ હતી, અને...
ગુજરાત: રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ ટ્રેન (Train) મારફતે જતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 28 જુનથી 5 જુલાઈ સુધી...
અંકલેશ્વર: નર્મદા (Narmada) બેઝિનમાં મધ્યપ્રદેશમાં 264, ગુજરાતમાં 14, છત્તીસગઢમાં 2 અને મહારાષ્ટ્રમાં એક ડેમ (Dam) અમરકંટકથી અરબી સમુદ્ર સુધીની રેવાની 1312 KMની...
ગાંધીનગર: રાજ્યના નગરો-મહાનગરોના સુઆયોજિત સર્વગ્રાહી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) અન્વયે ર૦રર-ર૩ના વર્ષ...
ગાંધીનગર: આગામી અષાઢી બીજ – 1લી જુલાઈના રોજ અમદાવાદના (Ahmedabad) જગન્નાથ મંદિરથી (Temple) પ્રસ્થાન કરનારી 145મી રથયાત્રાને (Rathyatra) ધ્યાને રાખીને ચૂસ્ત સુરક્ષા...
અમદાવાદ: યુવાનોના વિશ્વાસઘાત સમાન અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) કોંગ્રેસ (Congress) દ્વારા સોમવારે રાજ્ય વ્યાપી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ધરણા-વિરોધ પ્રદર્શન-સુત્રોચ્ચાર કરી...
ગાંધીનગર: અષાઢી બીજ 1લી જુલાઈના (July) રોજ અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં જુદાજુદા શહેરોમાંથી 180 રથયાત્રા (RathYatra) નીકળનાર છે. આ રથયાત્રા માટે રાજ્યના...
ઓખા: સામાન્ય રીતે પહેલા લોકો ડોલ્ફિનને (Dolphin) જોવા માટે ગોવા (Goa) જતા હતા. પરંતુ હવે ગુજરાતમાં (Gujarat) જ ડોલ્ફિનને જોવાનો લ્હાવો લોકોને...