અમદાવાદ: અષાઢી બીજના પાવન દિવસે 145મી જગન્નાથ ભગવાની (Lord Jagannath) રથયાત્રા (Rathyatra) ખૂબ જ ધામધૂમ પૂર્વક નીકળી હતી. મૂશળધાર વરસાદમાં ભક્તો ભક્તિમય...
દિયોદર: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સતત બે દિવસથી વરસી રહેલા...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના (Gandhinagar) રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ ૨૧૦ કરોડ...
અમદાવાદ: શુક્રવારે અમદાવાદ (Ahmedabad) ખાતેના જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો (Rathyatra) પ્રારંભ કરાવ્યો હતો, આ સાથે જ...
આજે અષાઢી બીજના દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological department) દ્વારા સુરત(Surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારેથી અતિભારે વરસાદ(Rain)ની...
રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં 28 જૂને રાત્રે હત્યાનો (Murder) બનાવ બન્યો...
અમદાવાદ: કોરોના કાળ પછી આજે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારે મુખ્યમંત્રી...
ગાંધીનગર: કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ (Department) ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન BRAP 2020ના જાહેર થયેલા રેન્કીંગમાં...
ગાંધીનગર: “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોને નળથી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત (Gujarat) અગ્રેસર છે. રાજ્યના કુલ...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં અષાઢી બીજ 1લી જુલાઈ-2022ના રોજ અભેદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન (God) જગન્નાથની 145મી રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર...