રાજ્યના નગરો, મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ જનહિત વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત...
રાજ્યના પાંચ આઈએએસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યાંમ છે. જેમાં ગાંધીનગરના કુટીર અને રૂલર ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી સંદિપકુમારની બદલી વિકાસ કમિશનર ગાંધીનગર...
રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. એવા સંકેત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ...
રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 76 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા,...
રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા તેમજ આવા ગેરકાયદે વેચાણ કરતાં તત્વો સામે કડક પગલાં લેવાનો રાજ્યમાં...
રાજ્યમાં કોરોના કેસ હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, સાથે મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ...
કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 12ના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 9,...
અમદાવાદ શહેરમાં પરંપરાગત નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં કોરોનાની પરિસ્થિતિને જોતા રથયાત્રાને હાલના...
રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી વસૂલવામાં આવતી દંડની રકમમાં ઘટાડો કરવાનો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.રાજ્ય સરકાર દ્વારા ગુજરાત...
ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સંદર્ભે ચાલી રહેલી સુનાવણીમાં આજે રાજ્ય સરકાર દ્વારા સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને કરાયેલા આગોતરા આયોજન અંગે હાઇકોર્ટમાં સોગંદનામું...