ગાંધીનગર : બોટાદ તથા ધંધુકાના કેટલાંક ગામોમા લઠ્ઠાંકાડના કારણે 36 લોકોના મોત (Death) થયા છે ત્યારે ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ જગદીશ...
ગાંધીનગર : બોટાદના લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત (Death) થયા છે, ત્યારે આજે સાંજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વની...
ગાંધીનગર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બોટાદ લઠ્ઠાંકાડની (Botad latthakand) તપાસ હવે ત્રણ સભ્યોની બનેલી કમિટીને સોપાઈ છે. જેમાં સીઆઈડી (CID) ક્રાઈમ...
બોટાદ: ગુજરાત(Gujarat)માં બનેલા લઠ્ઠાકાંડે(Lattha Kand) રાજ્યનાં દારૂબંધીનાં કાયદા(Law) સામે સવાલો ઉભા કર્યા છે. દારૂબંધીની માત્ર વાતો જ થાય છે અને તેના કાયદાઓ...
અમદાવાદ: અમદવાદના (Ahmadabad) બોટાદ (Botad) નજીક બરવાળા (Barwala) ગામે ગત રોજ ઝેરી દારૂ (Alcohol) ગટગટાવી જતાં 28ના મોત (Death) નિપજ્યા છે. એકસાથે...
ગાંધીનગર: ગુજરાત(Gujarat) પર ફરી એકવાર લઠ્ઠાકાંડ(Lattha Kand)નો ધબ્બો લાગ્યો છે. બોટાદ(Botad)નાં રોજીદ ગામમાં બનેલા લઠ્ઠાકાંડનાં પગલે અત્યાર સુધીમાં 28 લોકોના મોત(Death) નીપજ્યા છે....
ગાંધીનગર : બોટાદના (Botad) બરવાળાના રોજીદ ગામે ઝેરી દારૂ (Alcohol) પીવાથી થયેલા મોતનો આંકડો 36 પર પહોંચ્યો છે. અન્ય કેટલાક લોકોને તેની...
અમદાવાદ : રાજ્યમાં સરકારી નોકરી (Government Job) માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓના (Exam) પેપરકાંડમાં સરકારની મિલીભગતથી મોટા માથાની સંડોવણી હોવાનું કોંગ્રેસ (Congress) દ્વારા વારંવાર...
ગાંધીનગર : નર્મદા (Narmada) જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૫મી જુલાઇ, ૨૦૨૨ના રોજ બપોરે ૦૨:૦૦...
ગાંધીનગર : રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને (Rain) પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૫ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૬૦.૦૮ ટકા જેટલો જળસંગ્રહ...