ભાજપમાં સત્તાપરિવર્તન બાદ ભાજપના કેટલાયે નેતાઓને હજુયે કળ વળી નથી. જેના પગલે ભાજપમાં આંતરીક વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે...
કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના મામલે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે યુ ટર્ન લઈ લીધો છે. પાટીલે આજે રાજકોટમાં કહ્યું...
સુરત: દિવાળીના (Diwali) દિવસે આખોય દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે નવસારીના (Navsari) પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની લાડકી દીકરીનો...
રાજકોટ: ગુજરાતનાં ભાજપ (Gujarat BJP) પ્રમુખ સી.આર.પાટીલના (CR Patil) આગમન થયાની સાથે જ ભાજપનાં નેતાઓ વચ્ચે ચાલી રહેલો વિખવાદ નજરે ચડયો છે....
ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની...
કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવાના નિર્ણયની પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી જાહેરાત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું...
રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રોજે રોજ નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં...
પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના કેસોમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. બુધવારે રાજ્યમાં 54 કેસો નોંધાયા હતા. જેમાં ગુરૂવારે ઘટીને 44 કેસ થયા છે....
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે રાજ્યમાં (Gujarat) 93...