અમદાવાદ નજીકના કણભા ખાતે રૂપિયાની લેતીદેતીમાં સાવકી માતાએ પુત્રની હત્યા કરી મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો. આ અગાઉ તેણે પોતાના સગા...
પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વર્ચ્યુઅલ સમારંભમાં શુક્રવારે નવી વ્હિકલ સ્ક્રેપેજ પૉલિસી જાહેર કરી હતી. પીએમ મોદીએ કરેલી જાહેરાત...
રાષ્ટ્રના ૭૫માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમાં સહભાગી થવા બે દિવસના પ્રવાસે જશે...
ગુજરાતમાં હેરોઈનની હેરફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરીને નારકોટિકસ કંન્ટ્રોલ બ્યૂરોના ઈન્ટેલીજન્સ અધિકારીઓની ટીમે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક સાઉથ આફ્રિકાના નાગરિકની...
રાજસ્થાન પરથી સરકીને આવેલી અપર એર સાયકલોનિક સરક્યૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ફરીથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 31...
10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આજે વિશ્વ સિંહ દિને પીએમ...
અંકલેશ્વર નેત્રંગમાં S.P. પેટ્રોલ પંપના સંચાલકની મફત પેટ્રોલ (Free petrol)ની જાહેરાત પછી હવે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલી રેડ લેબલ હેર બાર સલૂને પણ...
દેશ બદલવા નીકળેલા લોકો દેશની ચિંતા કરવાના બદલે રોડ-રસ્તા-ગલીઓ-શહેર-અને કોંગ્રેસે બનાવેલી યોજનાઓના નામ બદલીને હવે સંતોષ માણી રહ્યા છે. મોદીજી ગેમ ચેન્જર...
સીએમ વિજય રૂપાણીએ વડોદરામાં એવી ચીમકી ઉચ્ચારી હતી કો જો રાજયમાં ફરીથી કોરોનાના કેસો વધશે તો સરકારને નિયંત્રણો લાદવા પડશે. તેમણે કહ્યું...
સોખડા હરિધામ (Sokhda haridham) મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji) અંતિમ પાલખીયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. 5 પંડિતો...