તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બોલો કે પાત્ર બંને લોકોના દિલ ઉપર રાજ કરે છે. સિરિયલના 13 વર્ષ દરમ્યાનના 3000 એપિસોડ...
લતાં મંગેશકર: એ બાયોગ્રાફી. આ એક ખૂબ જ અધિકૃત જીવનચરિત્ર છે જે રાજુ ભારતન વડે લખાયું છે. લતા-સુરગાથા: આ આખું પુસ્તક તેમના...
કોઈ જાણીતી વ્યક્તિની ચિરવિદાય ટાણે ખાસ કરીને બે પ્રકારની અભિવ્યક્તિ જોવા-વાંચવા મળે છે. પહેલો પ્રકાર અહોભાવપ્રેરિત અભિવ્યક્તિનો છે, જેમાં અતિશયોક્તિઓનો અતિરેક થતો...
દેશના સૌથી ઊંચા સાંસ્કૃતિક ચિહ્નો પૈકીનાં એક, કે જેમના ગાયનથી આઝાદી પછીની પેઢીઓ આગળ વધી, તે લતા મંગેશકર એટલી અકલ્પનીય હદે લોકપ્રિય...
મુંબઈ: (Mumbai) સુપ્રસિદ્ધ ગાયિકા (Singer) લતા મંગેશકરનું (Lata Mangeshkar) ગઈકાલે (6 ફેબ્રુઆરી) રવિવારના રોજ 92 વર્ષની વયે નિધન (Death) થયું હતું. કોરોના (Corona)...
સ્વર સામ્રાગ્ની સ્વ. લતા મંગેશકર (Lata Mangeshkar) વિષે આપણે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. 80 દાયકાના તેમના ગાયકીના (Singer) કેરિયર અને...
નવી દિલ્હી: ભારત રત્ન (Bharat Ratna), સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના (Lata Mangeshkar) મધૂર સૂર હંમેશાને માટે રવિવારે શાંત પડી ગયા. લતા મંગેશકરના...
સુરત: સુરતમાંથી (Surat) લતા મંગેશકર (Lata Mangeshkar) સાથેના સંબંધમાં ઝાઝો ઉલ્લેખ ન મળે, પણ મૂળ સુરતના વતની કૃષ્ણકાંતભાઈ (કેકે) ને હિન્દી ફિલ્મના...
ફિલ્મી જગતની કોયલ કંઠી કોકિલા હવે આપણી વચ્ચે રહ્યા નથી, તેણીનો સુમધૂર સૂર કાનમાં હજીયે ગુંજે છે ખેર, લતાજીએ ગુજરાતી ગીતો પણ...
સુરત: હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા, અભિનેત્રીઓ અને ગાયક, ગાયિકાઓએ સુરતમાં કાર્યક્રમો કર્યા છે, પણ અપવાદરૂપ બે વાર લતા મંગેશકરનો (Lata Mangeshkar) સુરતમાં...