અગ્નિ પવિત્ર છે કારણ કે તે સદાય પ્રજ્વલિત રહે છે. પાંચ તત્ત્વોમાં એ મુખ્ય છે. અગ્નિ પ્રકાશમય છે કારણ કે તે અંધકારનો...
જીવનમાં જીવદયા અને અપરિગ્રહ વૃત્તિનું આચરણ ઉન્નતિનો માર્ગ ચીંધે છે અને દરેક માનવી ઉન્નત જીવન જીવે તો આ પૃથ્વી ખરેખર સ્વર્ગ બની...
ભારતમાં સ્વતંત્રતા દિવસે એટલે 15 ઓગસ્ટે તથા ગણતંત્ર દિવસે (26 જાન્યુઆરી)ના દિવસોમાં શિક્ષણસંસ્થાઓમાં રજા જ હોય છે. છાત્રો બંને દિવસે મોડા ઊઠીને...
ફાગણ પૂનમ એટલે હોલિકાત્સવ. સમાજના બધા જ લોકો આ તહેવાર આનંદથી ઉજવે છે. માનવી સમાજને સારું માર્ગદર્શન આપનારો આ તહેવાર છે. હોળીની...
શિવજીનાં અનેક નામ છે. ‘અષ્ટાધ્યાયી રુદ્રી’ના પાંચમા અધ્યાયમાં શિવજીનાં અનેક નામો ગણાવેલ છે. આ ઉપરાંત પુરાણો તથા શિવસ્તોત્રોમાં પણ શિવજીનાં અનેક નામ...
કોરોના મહામારીને કારણે ગત વર્ષની હોળી – ધુળેટીના રંગોત્સવના રંગ ઝાંખા પડી ગયેલા પણ હળવી ત્રીજી લહર પછી હળવા થઇ ગયેલા વાતાવરણમાં...
થોડા સમય પહેલાં એક અદાલતે પક્ષપલટાવિરોધી કાયદાનું ઉદાર અર્થઘટન કર્યું. ઉદારતા આમ તો સારો ગુણ છે પણ ડોક્ટર દર્દી પ્રત્યે ઉદાર થઈને...
ચોતરફ બધાનાં મન આકુળ-વ્યાકુળ છે. એક જાતનો અજંપો છે. વિશ્વભરના લોકોને રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે વધી રહેલી આર્થિક સંકડામાણ-ભીંસ પજવી રહી છે એ...
યુદ્ધ માણસની બુદ્ધિ માટે પડકારભર્યું હોય છે. સામાન્ય સંજોગોમાં માણસ વિવેકથી અને ડહાપણથી વર્તતો હોય છે. સામાજિકતાનો એ પહેલો સિદ્ધાંત છે કે...
સુરત : (Surat) દુબઇની (Dubai) કાઉન્ટ પેલેસ હોટલમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફન ફ્રીડમ ઇવેન્ટ કંપની દ્વારા આયોજીત ઇન્ડિયન...