સુરત જિલ્લાના (Surat District) ચોર્યાસી તાલુકાનું સૌથી મોટું ગામ એટલે દામકા. 20 કિ.મી. સરાઉન્ડિંગ એરિયા (699 હેક્ટર)માં પથરાયેલા ગામના ઇતિહાસ, ભૂગોળની વાત...
ભગવાન વ્યાસે આ મહાન ગ્રંથ મહાભારતની રચના કરી અને હવે ગણેશજી દ્વારા તે લિપિબદ્ધ થયો. ભગવાન વ્યાસે આ ગ્રંથ પોતાના પુત્ર શુકદેવજીને...
શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ અનુસાર દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ લીલા પુરૂષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ અનેક લીલા વ્રજમાં કરી હતી. જેમાં મહારાસ લીલા પણ...
ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકમેળા માણવાની મજા કંઇક ઓર જ હોય છે. તેમાં પણ તરણેતરનો મેળો, જુનાગઢનો ભવનાથનો મેળો અને માધવપુર (ઘેડ)નો...
આપણે બ્રહ્મવિદ્યાની મહત્તાને સમજ્યા. કૃષ્ણ ભગવાન આગળના શ્લોકમાં સંસારના નશ્વર સ્વભાવની વાત કરીને તેનાથી ઊગરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આવો આ તથ્યને...
સુરત: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની (UkraineRussiaWar) અસર રહી રહીને હવે સુરત-મુંબઈના હીરા ઉદ્યોગ (Diamond Industry) પર દેખાઈ રહી છે. તાજેતરમાં અમેરિકા...
પ્રવીણ તાંબેનું નામ આજે ક્રિકેટરસિયાઓમાં જાણીતું છે, પણ પ્રવીણ ચાળીસ વટાવી ગયેલાં ત્યાં સુધી ક્રિકેટની દુનિયામાં તે ગુમનામ ચહેરો હતો. સામાન્ય રીતે...
અખબારો એક અર્થમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિના દસ્તાવેજીકરણનું કામ કરે છે. ‘ગુજરાતમિત્ર’માં ‘અક્ષરની આરાધના’ અને ‘કર્ટનકોલ’ને તમે સાહિત્ય અને નાટ્યક્ષેત્રની પ્રવૃત્તિના મર્યાદિત...
પ્રલયનો દિવસ, કયામતનો દિવસ, ડૂમ્સ ડે, જજમેન્ટ ડે કે પછી આખેરાતનો દિવસ – આ બધાનો અર્થ આમ તો એક જ થાય છે....
એક શાયરે કહ્યું છે કે ‘‘સર પર ચાંદી બાલ હુએ, અબ સોના હી સોના હૈ’’ ઘડપણમાં માથા પરના વાળ ચાંદી જેવા સફેદ...