રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 33 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન અમદાવાદ...
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવા શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.10ના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં ગણિત વિષયના પેપરમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને...
અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત તરફ આવી રહેલી લો પ્રેશર સિસ્ટમના પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 41 કેસ નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 698 છે, જેમાંથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈએ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ના લોકાર્પણની સાથે ગુજરાતમાં અનેકવિધ 8 વિકાસ...
આવતીકાલે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી 144 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે સીએમ વિજય રૂપાણી તથા ડે...
કોરોના હોવા છતાં ગુજરાતમાં વિકાસ યાત્રા અટકી નથી. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેઓના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે...
સોમવારે અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુર જગદીશ મંદિની 144મી રથયાત્રા પંરપરાગત માર્ગો પર કફર્યુ વચ્ચે નીકળનારી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત (Gujarat) તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમિયાન ભારે...
આજે અમાસના દિને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સરસપુરના મોસાળથી પરત જમાલપુરમાં નિજ મંદિર પરત આવતા ભાવિક ભકત્તોની હાજરીમાં નેત્રોત્સવ...