પંજાબ: પંજાબ(Punjab)ના અમૃતસર(Amritsar)ની ગુરુ નાનક હોસ્પિટલ(Hospital)માં આગ(Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે....
પંજાબ: પંજાબ(Punjab) કોંગ્રેસ(Congress)ના દિગ્ગજ નેતા(Leader) અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે(Sunil Jhakhar) શનિવારે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. તેઓએ ફેસબુક(Facebook) લાઈવ(Live)...
સુરત(Surat): મનપા(SMC)ના શાસકો દ્વારા બગીચાઓ(Gardens), સ્વિમિંગપુલો(Swimming pools), સ્પોર્ટ કોમ્પલેક્ષ (Sport Complex)નું ખાનગીકરણ(Privatization) કરીને લોકભાગીદારીના કોન્સેપ્ટમાં ખાનગી એજન્સીઓને ઓપરેશન મેઇન્ટેનન્સ સોંપવાનો નિર્ણય લેવાયા...
ઉત્તરપ્રદેશ: વારાણસી(Varanasi)માં જ્ઞાનવાપી(Gnanvapi) મસ્જિદ(mosque)માં આજે સર્વે(Survey)નું કામ પૂર્ણ થઈ ગયું છે. કોર્ટ(Court)ના આદેશ મુજબ એડવોકેટ કમિશનરે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આજની સર્વેની કામગીરી...
સુરત : સુરત(Surat) મનપા(SMC)ના શાસકોને બેકફુટ પર મુકી દેનારા માત્ર સાત વર્ષમાં જ તકલાદી સાબીત થયેલા ભેસ્તાન(Bhestan)ના સરસ્વતી આવાસો(Aawas) બનાવનાર ઇજારદાર એ.એમ.ભંડેરી...
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે લાગેલી આગમાં કંપનીના માલિકો વરુણ અને હરીશ ગોયલના પિતા અમરનાથનું પણ મૃત્યુ થયું હતું....
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદનો (Gyanvapi mosque) મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme court ) પહોંચ્યો છે. જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે....
જમ્મુ: જમ્મુ(Jmmu)માં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ(Rahul Bhatt)ની હત્યા(Murder) બાદ વિરોધ(Protest) શરુ થઇ ગયો છે. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા સામે જમ્મુ અને...
કરાચી: પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ગુરુવારે રાત્રે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કરાચીના સદર વિસ્તારમાં થયેલા...
જમ્મ : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિતને નિશાન બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ મહેસૂલ વિભાગના એક અધિકારીને ગોળી મારી દીધી...