આપણે 23 માર્ચ, 2020થી જોઈ રહ્યા છે કે આજે 27 મહિના પછી પણ આપણે કોઈ જંપવા દેતું નથી. જરા આપણા કામ, વેપાર,...
સખત ગરમીએ ભારતમાં ઘઉંનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું થવાની શક્યતા જોતા સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જેના પગલે અનેક...
માણસની બુદ્ધિમાં જયારે તમોગુણ વધે છે ત્યારે તે ભ્રમિત થઇ કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા જેવા દુર્ગુણોમાં પણ અમૃતનો અનુભવ કરવા લાગે...
મીનાબેન વ્યાસ હાલ મુંબઈ સ્થિત નિવૃત્ત શિક્ષક પણ મૂળ સૂરતી. પિતા ગિજુભાઈ ભટ્ટ સ્વાતંત્ર્ય સેનાની અને વરાછા ગુરુનગર સોસાયટીના ગુરુગણ વચ્ચે ઉછરેલું...
અગાઉના લેખમાં બ્રહ્માજી દ્વારા માનસપુત્રોની ઉત્પત્તિની સમજૂતીમાં પહેલા માનસપુત્ર ‘મરિચી’ થી ‘કશ્યપ’ થયા અને કશ્યપના લગ્ન ‘દક્ષ પ્રજાપતિ’ની 12 પુત્રીઓ સાથે થયા...
યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહારાજ ધૃતરાષ્ટ્ર માટે સંદેશો મોકલ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો આ સંદેશ કહે છે –(શ્લોક – 40થી...
માનસી ગંગા ગોવર્ધન ગામની મધ્યમાં છે. પરિક્રમા કરતી વખતે, તે જમણી બાજુએ પડે છે અને પૂંછરીના લોટાથી પાછા ફરતી વખતે, તે ડાબી...
બાળમિત્રો, હવેનો યુગ એવો છે કે ભણવા સિવાય ઉધ્ધાર નથી. અત્યાર સુધી ઓછા ભણતરથી પણ જેમતેમ નોકરી મળી જતી હતી પણ કૂદકે...
એક હતી રાજકુમારી. એનું નામ હીરા. પોતે બહુ રૂપાળી. પોતાના રૂપનો એને બહુ જ અહંકાર. કોઈની વાત સાંભળે નહિ. મનમાં આવે તેમ...
ભારતીય રંગભૂમિ વાસ્તવિક રીતે, વ્યાપક રીતે, વૈવિધ્યની રીતે જોવી – સમજવી હોય તો ભરત દવેના ‘બૃહદ નાટયકોશ : ભારતીય રંગભૂમિ’નું અધ્યયન કરો....