ગુજરાત સરકારના પેન્શનરો જે પૈકી મોટા પ્રમાણમાં વરિષ્ઠ નાગરિકોને હાલ સરકારી જી.હેલ્થ કાર્ડ મેળવવા માટે સુવિધાજનક કાર્યવાહી ન થવાને કારણે મુશ્કેલી અનુભવે...
આપણા રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે આઝાદી બાદ 5 કિ.મી. સુધી રસ્તો જ નથી. વ્યકિતને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની હોય ત્યારે...
૨૦૧૯માં ૩૭૦મી કલમ દૂર કરવામાં આવી. એ સાથે લડાખ કાશ્મીરથી અલગ થયું ત્યારથી લડાખનાં લોકો રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ...
કોઇ પણ દેશના લોકોની સાચી સમૃદ્ધિનો કયાસ જે-તે દેશના જીડીપીના આધારે કે દેશની કુલ મિલકતોના આધારે આવી શકે નહીં. જો દેશની વસ્તી...
કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી અને તેનો સમય તારીખ 01.01.2026 થી કરવાનો છે. આ બાબતે એક ઉચ્ચ કક્ષાના 22 જેટલા...
આજે ગુજરાતનાં ગૃહમંત્રી સુરતથી છે છતાં સહારા દરવાજાની સમસ્યા ઘટવાનું નામ નથી લેતી. થોડી આગળ ચર્ચા કરીએ સહારા દરવાજા આગળ સ્મિમેર હોસ્પિટલ...
હમણાં બે દિવસથી ગુજરાતભરમાં વરસાદ અને પવને જે તારાજી સરજી છે અને તેમાં પણ આપણા વિસ્તારના વલસાડ, નવસારી, વાંસદા આસપાસનાં ગામોના ગરીબોના...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 100 વર્ષ પહેલાં વિજયાદશમીના શુભ તહેવાર પર કરવામાં આવી હતી. આ યુગમાં, સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદ્ગુણી...
લોકશાહીના ચાર મજબૂત સ્તંભો છે. જેના પર આ દેશ સરળતાથી ચાલી રહ્યો છે. ચારેય એકબીજાથી સ્વતંત્ર છે. દેશમાં મજબૂત અને સ્થિર વ્યવસ્થા...
દુનિયામાં બધાં લોકો એકબીજાની સાથે સંકળાયેલા છે અને પરસ્પારવલંબી છે. કોઈ ભલેને એમ મને કે મારે કોઈની જરૂર નથી, તો એ એના...