સંતરામપુર : રાષ્ટ્રના સર્વોચ્ચ પદ પર એક આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મુજીની પસંદગી થવાથી દેશભરમાં ઉત્સવનો માહોલ છે. ગુજરાતમાં જીતની ઉજવણી કરતા મહિસાગર...
નડિયાદ: નડિયાદ શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી ખંડેર હાલતમાં ફેરવાયેલાં ટાઉનહોલની જગ્યા પર જિલ્લા ગ્રંથાલય બનાવવાની માંગ સાથે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના લિગલ...
આણંદ : આણંદ નગરપાલિકાની મંગળવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં મસમોટું કૌભાંડ આચરવાનો કારસો ઘડાયો છે. અવકૂડાની મંજુરી વગર થયેલા બાંધકામો તોડી પાડવાની...
આણંદ : આણંદની કૃષિ યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ છ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય...
નડિયાદ: ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ડભાણ રોડ પર આવેલ કલેકટર કચેરી પાસે એસ.ટી બસનુ સ્ટોપેજ હોવા છતાં કેટલીક લોકલ અને એક્સપ્રેસ બસો...
આઝાદીના 75 મા વર્ષે ગાંધીજીના ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયો અને ગુજરાતમાં નશાબંધીના કાયદાનો ભંગ કરનારની ખેર નથી એવી એક વાર...
હાલ આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)ના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો થઈ રહ્યા છે. તેમાં પ્રાયમરી ચેનલો પરથી થતાં પ્રાદેશિક ભાષાના પ્રસારણની વાત કરીએ...
અષાઢ વદ અમાસના દિવસે’ દિવાસા’નો તહેવાર આવે છે.’દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે.દક્ષિણ ગુજરાતનાં હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે.ચોમાસામાં વાવણી...
સાત મોક્ષદાયિની નગરીઓ છે. એમાં અવંતિકાનગરી અતિ પાવન, પવિત્ર, ઉપકારી, સહિષ્ણુ અને શાંત નગરી છે. જેનું નામ લેવાથી પાપનો નાશ, પુણ્યની પ્રાપ્તિ...
પાપી, દુષ્ટ, નરાધમ, તે એક સતીને અભડાવી છે. તેના શરીરને સ્પર્શ કર્યો છે અને તેના સતી ધર્મ પર આક્રમણ કર્યું છે. એક...