બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશમાં બંધારણના અમલ બાદ કહ્યું હતું કે ‘બંધારણ ગમે તેટલું મહાન હોય, તેનો અમલ કરનારા કેવા છે...
વરસાદમાં ખાણીપીણી અને શારીરિક તંદુરસ્તીનું અચૂક ધ્યાન રાખવાની તાતી જરૂરિયાત છે. લોકોને લારી પરથી ખાવાની આદત પડી ગઈ છે. જ્યારે અત્યારે વરસાદમાં...
હાલમાં જ મારે ઉજજૈનથી રાત્રે બે વાગે ગાડી સુરત રેલવે સ્ટેશન પહોંચી અને જેવો હુ રેલવે સ્ટેશનની બહાર પ્રવેશ કર્યો કે અકલ્પનીય...
ગુજરાતમિત્રના તારીખ 22-6-2025ની રવિવારની પૂર્તિમાં વર્ષોથી લખતા દિનેશ પંચાલનો લેખ વાંચીને ઘણો જ આનંદ થયો. ખુબ જ ધન્યવાદ – શાબાશ આવેલ્લેખ રેશનાલીસજ...
રાજ્યો પોતાની માતૃભાષા બોલવા જીદ કરે તે વ્યવહારુ નથી. મહારાષ્ટ્રમાં સત્તા બહાર થયેલા નબળા અને નવરા થયેલા રાજકીય પક્ષો વોટ બેન્ક ઊભી...
‘ગુરૂ’ શબ્દ બે અક્ષરો ભેગા કરીને બન્યો છે. ગુ અને રૂ ‘‘ગુ’’નો અર્થ થાય છે ‘અંધકાર’ અને રૂ એટલે અંધકારને દૂર કરનાર....
આપણા દેશમાં સૌથી મોટો એમ્પલોયર અર્થાત નોકરી આપનાર જે કોઈ હોય તો તે સરકારો છે. સરકારોનાં કોઈ પણ ખાતામાં, વર્તમાને જોવા જઈએ...
રાષ્ટ્રપિતાએ ધનવાનોને ટ્રસ્ટીશીપની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો અને ભારતમાં તો યુગે યુગે દાનવીરો માનવતાને ઝળહળાવતા રહ્યા છે. ધન સંપત્તિ તે ઇશ્વર...
હું પૈસો બોલું છું. પ્રથમ મારો પરિચય આપું છું. મારું રૂપ સાધારણ છે. પણ લોકોને વ્યવસ્થિત રાખવાની કે અહંકારીનો અહંકાર ઉતારવાની ક્ષમતા...
દારુણ વિમાન દુર્ઘટનાને હજુ માંડ પંદર દિવસ પણ નહોતા થયા. આ નિયતિએ નિર્મિત, અકસ્માત કદાચ વિમાન સેવાના ઈતિહાસમાં સૌથી મોટો હતો અને...