ગૃહ દેવસ્થાનના દેવોનું પૂજન દિવસના પ્રારંભનું મહત્ત્વનું, અગત્યનું શ્રેષ્ઠ કાર્ય છે. માણસ પોતાના અનેક આવશ્યક કે અનાવશ્યક કામ માટે સમય ફાળવે છે...
ભગવાન શ્રીકૃષ્ણ એવા દેવ છે જે સૌને પ્રિય છે. બાલકૃષ્ણ બાળકોને પ્રિય છે. વનમાં ગાયો ચારતો અને વાંસળી વગાડી ગોપીઓને મોહિત કરતો...
એક અરબી શેખની એક દિલચસ્પ વાત છે. સત્યકથા છે. મધ્યપૂર્વના રણ પાર એ મુસાફરી કરી રહ્યો હતો. રાત્રીનો સમય થતાં આ વેરાન...
આપણે સુખની મીમાંસાને સમજ્યા. ભગવાન કૃષ્ણે યોગી ભક્તના સુખને અંતિમ અને શાશ્વત સુખ કહ્યું છે. હવે આ અંકમાં તેઓ એક વિશેષ દૃષ્ટિકોણની...
વસુધા એટલે પૃથ્વી. વિશ્વના વસુને ધારણ કરે છે તે ધરતી. જેને ‘ધરતીમાતા’ કહેવાય. માતા માટે કોને વહાલ ન હોય? જયારે આ તો...
એક પાળેલો પોપટ ઘણા સમયથી પાંજરામાં રહેતો હતો. એનું પિંજર જે મકાનના રૂમમાં લટકતું હતું, તેની બારી સામે જરા દૂર એક મોટું...
હિન્દુધર્મ પર વિવિધ આક્રમણો થયાં તેની પ્રગાઢ અસર લોકો પર થઇ. હિન્દુ ધર્મ છિન્નભિન્ન થઇ જતે તે સમયે દક્ષિણ ભારતમાં શંકરનો જન્મ...
માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સમાજ પર સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે દેખીતી તાણ સર્જાતી રહી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર...
શું કાર્તિક આર્યને અત્યારની સ્થિતિમાં પોતાની કારકિર્દી માટે કોઇ અનુભવીનું માર્ગદર્શન લેવાની જરૂર છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે કાર્તિકે...
કોરોનાના કાળા કેર પછી ખેલ વ્યવહાર સાવ તળિયે બેઠો છે. હેરતની વાત તો એ રહી છે કે દરેક મેજર ટુર્નામેન્ટ પહેલાં સરકાર...