જ્યાં ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય ત્યાં નીતિમત્તા અદૃશ્ય હોય છે. રાજનેતાઓ અને સરકાર પ્રત્યે નીતિમત્તાની અપેક્ષા ભાગ્યે જ રખાય. બાકીના બધા વ્યવહારો માટે...
હનીટ્રેપ એ આંતરવ્યક્તિત્વ, રાજકીય (સરકારી જાસૂસી સહિત) અથવા આર્થિક હેતુઓ માટે રોમેન્ટિક અથવા જાતીય સંબંધોનો ઉપયોગ કરવાની પ્રથા છે. હની પોટ અથવા...
‘આપ ખાને કે તેલ મેં કટોટી કરતે હો, આપ અપને કો ફિટ રખતે હો તો વિકસિત ભારત યાત્રામાં આપણે બડા યોગદાન હોગા....
શોલેનાં ઇમામ સા’બ જેમ માસૂમ બનીને ગંભીર માહોલમાં ઇતના સન્નાટા ક્યું હૈ પૂછે છે! તે જ ભાવથી અત્યારે બોલિવૂડની ઑડિયન્સનો એક ભાગ...
તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં સુરત શહેરે નં.-1 નું બિરુદ પ્રાપ્ત કર્યું છે. જેનો યશભાગી સુરત મહાનગરપાલિકા સફાઈ વિભાગનાં સૌ અધિકારીઓ, ઈન્સ્પેકટરો, કોન્ટ્રાક્ટરો...
અષાઢ વદ અમાસના દિવસે ‘દિવાસા’ નો તહેવાર ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં હળપતિ ધોડિયા પટેલ સમાજ દિવાસાની રંગેચંગે ઉજવણી કરે છે. સુરતમાં...
ગાંધીજીએ ત્રણ ‘એચ’(હેન્ડ, હાર્ટ અને હેડ)ની વાત કરી છે. ઉમાશંકર જોષીએ કહ્યું છે,’ ત્રણ વાના મુજને મળ્યા, હૈયું,મસ્તક,હાથ. ચોથું નથી માંગવું, એ...
એક જોડકણું સાંભળવા મળ્યું હતું, જેના શબ્દો કાંઈક આવા હતાઃ‘મોગલાઈ ગઈ તગારે,પેશવાઈ ગઈ નગારે અનેઆવનાર સમયની સરકારો જશે પગારે’અર્થ એવો કાઢવાનો પ્રયાસ...
બે વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ માલદીવમાં ખુલ્લેઆમ ‘ઇન્ડિયા આઉટ’ કેમ્પેઈનથી સત્તા પર આવ્યા હતા. તે સમયે સંપાદકીય લેખોમાં ભારતની માલદીવ નીતિને...
એક દેશથી બીજા દેશમાં માણસોનું સ્થળાંતર થતું જ રહે છે. એનાં કારણો વિવિધ હોય છે. પરંતુ સ્થળાંતર જાણે માણસોને લમણે જ લખાયેલું...