જીવનમાં સદ્દવિચાર સાથે એનું આચરણ પણ જરૂરી હોય છે. એકલા સદ્દવિચારો રાખે તે કામ ન લાગે. એનું આચરણ કરવું પડે. એક સ્ત્રીએ...
મૃત્યુ પછી શ્રાદ્ધ મોટે ભાગે લોકો કરે જ છે. આવો જ ખ્યાલ લગભગ જુદા સ્વરૂપે ઇંગ્લેન્ડમાં પણ જોવા મળે છે. જે તિથિએ...
દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાએ સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો કાઢી આપવાનો કાર્યક્રમ ઝોન વાઇઝ રાખેલ હતો. જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આયોજનના...
“બ્યુટીફીકેશનને બદલે બની ગયા ગરીબોના બસેરા” એ હેડીંગ હેઠળ પ્રગટ થયેલી તસવીર અત્યંત હૃદયદ્રાવક છે. દેશની જનતાની આર્થિક સ્થિતિ પર આ તસ્વીરનું...
હાઈપાવરલૂપ ટેકનિક ટ્રાંસપોર્ટેશનની આધૂનિકતમ ટેકનિક છે. કહે છે કે આનાથી વિમાનથી પણ તેજ ગતિથી ટ્રેન દોડશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2040 સુધીમાં...
તા. ૩૧ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૭ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સ્મીમેર, મસ્કતી, નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ...
પગરખાંની ચાલ ચલગત અંતર્ગત યુસુફભાઇ ગુજરાતીનું ચર્ચાપત્ર વાંચી એક કિસ્સો ઉમેરવા પ્રેરાઇ છું. તેમણે પગરખાંની ઉપયોગીતા અંગે સરસ લખ્યું છે. હાલમાં જ...
બેન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મૂકાઇ જતાં લાખો સામાન્ય થાપણદારોને હવે કોઇ બેન્ક ડૂબી જતાં મોરેટોરીયમ હેઠળ માત્ર ૯૦ દિવસમાં રૂપિયા પાંચ લાખ...
આણંદ : વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરૂવર્ય પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ પરમધામગમન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી હરિભક્તોમાં ભારે...
આણંદ : પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામે ઘરે એકલા રહેતા વિધવાના ઘરમાં અગાસીના રસ્તેથી ઘુસેલા તસ્કરોએ સોના – ચાંદીના દાગીના અને રોકડ મળી...