શ્રાવણ માસના પ્રારંભ સાથે વ્રતો-તહેવારોનો પણ પ્રારંભ થઇ જાય છે. જીવંતિકા માતાનું વ્રત ભારતીય સન્નારીઓ અને કુંવારિકાઓ રાખે છે. સૌભાગ્યવતી બહેનો પરિવારના...
ઋગ્વેદ અને અવેસ્તા એ બંને ઈન્ડો ઈરાનીયન યુગના સૌથી પ્રાચીન ગ્રંથો છે. આ બંને ગ્રંથોના સંયુકત અભ્યાસ ઉપરથી ઈન્ડો ઈરાનીયન સંસ્કૃતિઓ...
આપણે સાધનાના ફળની નિશ્ચિતતાને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ શ્રદ્ધાની વિભાવનાને પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના ૬/૪૭ શ્લોકમાં અર્જુનને શ્રદ્ધાનો મહિમા...
જીવનશૈલી એટલે આપણે જે અનુસાર આપણું જીવન જીવીએ છીએ તે પધ્ધતિ. અર્થાત્ આપણા વિચારો, બોલચાલ, ઊઠવું–બેસવું, વ્યવહાર, ખાણી-પીણી, પહેરવેશ, રહેણી-કરણી વગેરેનું સંયુકત...
જીવનમાં સદ્દવિચાર સાથે એનું આચરણ પણ જરૂરી હોય છે. એકલા સદ્દવિચારો રાખે તે કામ ન લાગે. એનું આચરણ કરવું પડે. એક સ્ત્રીએ...
મૃત્યુ પછી શ્રાદ્ધ મોટે ભાગે લોકો કરે જ છે. આવો જ ખ્યાલ લગભગ જુદા સ્વરૂપે ઇંગ્લેન્ડમાં પણ જોવા મળે છે. જે તિથિએ...
દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાએ સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો કાઢી આપવાનો કાર્યક્રમ ઝોન વાઇઝ રાખેલ હતો. જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આયોજનના...
“બ્યુટીફીકેશનને બદલે બની ગયા ગરીબોના બસેરા” એ હેડીંગ હેઠળ પ્રગટ થયેલી તસવીર અત્યંત હૃદયદ્રાવક છે. દેશની જનતાની આર્થિક સ્થિતિ પર આ તસ્વીરનું...
હાઈપાવરલૂપ ટેકનિક ટ્રાંસપોર્ટેશનની આધૂનિકતમ ટેકનિક છે. કહે છે કે આનાથી વિમાનથી પણ તેજ ગતિથી ટ્રેન દોડશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2040 સુધીમાં...
તા. ૩૧ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૭ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સ્મીમેર, મસ્કતી, નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ...