આપણે આપણાં બાળકોને ડોકટર, ઇજનેર બનાવી રહ્યા છીએ. પરંતુ સાચું શિક્ષણ આપી રહ્યા નથી. બાળકોની નાનપણથી પૂરી થતી જીદ મોટા થઇને એક...
અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી મુકત થઇ ભારતમાં લોકશાહી પ્રસ્થાપિત થયાને પંચોતેર વર્ષ થયાં. દેશની આઝાદી માટે પ્રાણ પાથરી દેનારની સંખ્યા લગભગ આઠ લાખ...
તા. 6.12.21ના ગુ.મિ.માં નેહા શાહનું ચર્ચાપત્ર યોગ્ય વિચારપૂર્વક લખાયું છે અને સમજવા જેવું છે. બીજા બધા ધર્મોમાં સંસાર ત્યાગ વિષે લખ્યું છે...
ગુજરાતનું એસ.ટી.તંત્ર એટલું બધું ખાડે ગયું છે કે, દિનપ્રતિદિન જૂની,ખખડધજ અને ભંગાર બસો રૂટ ઉપર ફરતી જોવા મળે છે. બસોની પૂરતી મરામત...
આપણાં લોક લાડીલા અને ભક્તોના પરમ આરાધ્ય દેવ જેવા પ્રધાનમંત્રીશ્રીની યાદશક્તિનું શું કહેવું ? એમણે જન્મ લીધેલો ત્યારથી ગાંધી બાપુ – નહેરૂ...
નિષ્ણાતોની ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવે તો ભારત નવા વર્ષના પ્રારંભના મહિનાઓમાં કોરોનાના નવા પ્રકારના ઓમિક્રોનના વિસ્ફોટ સાથે ત્રીજા મોજાના જોખમને આવકારવા સજ્જ...
ડ્રગ્સનું દૂષણ આજે ચારે કોર વ્યાપેલું છે. આ એક એકદમ સંવેદનશીલ,જટિલ ,મુશ્કેલ અને સૌને મુંઝવતો પ્રશ્ન છે. ‘સન્નારી’ ને લાગ્યું કે જ્યારે...
શિયાળાની ઠંડી ગુજરાતમાં આજકાલ જામી છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વિશેષ છે. જો કે પાટનગર ગાંધીનગરમાં સામાન્ય કરતાં બે ત્રણ...
સુશાસન એટલે સર્વસમાવેશી વિકાસ સાથે સંકળાયેલું વહીવટીતંત્ર, જે કોઈ પણ રાજ્ય કે દેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરે છે. દેશના મહાન જનનેતા, પ્રખર...
નડિયાદ: નડિયાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા અને એન.ઓ.સી વગર ધમધમતી ૬ હાઈરાઈસ મિલ્કતો સામે કાર્યવાહી કરવાનો હુકમ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. આ...