વડોદરા : વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતાં વડોદરાના દીર્ઘ દ્રષ્ટા રાજવી સયાજીરાવ ગાયકવાડે જેતે સમયે બનાવેલ આજવા...
વડોદરા : સમા વિસ્તારમાં ધમધમતા વિદેશી દારૂના વેપલા પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્તા પોલીસના હપ્તા બાજીના કારણે બેફામ બનેલા બૂટલેગરો સહિત...
વડોદરા : શહેર ભાજપના ટોચના નેતા સાથે ગાઢ ઘરોબો ધરાવતો ભાજપનો સક્રિય કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ એ એક લગ્ન પાર્ટીમાં...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 18 માં સમાવિષ્ટ માંજલપુર ઈવા મોલ સામે એક બિલ્ડીંગના પાર્કિંગમાં કેબિનમાં પાર્ટીનું કાર્યાલય ઉભું...
વડોદરા : જામ્બુવા લેન્ડફિલ સાઈટમાં શનિવારે બનેલી આગની ઘટનામાં બે દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી ?...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ ગુરુકુળ વિદ્યાલય ચાર રસ્તાથી રેવા પાર્ટી પ્લોટ પાસે ટીપી 3 સાડા સાત મીટરના...
ભગવાન વ્યાસે આ મહાન ગ્રંથ મહાભારતની રચના કરી અને હવે ગણેશજી દ્વારા તે લિપિબદ્ધ થયો. ભગવાન વ્યાસે આ ગ્રંથ પોતાના પુત્ર શુકદેવજીને...
શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ અનુસાર દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ લીલા પુરૂષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ અનેક લીલા વ્રજમાં કરી હતી. જેમાં મહારાસ લીલા પણ...
ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકમેળા માણવાની મજા કંઇક ઓર જ હોય છે. તેમાં પણ તરણેતરનો મેળો, જુનાગઢનો ભવનાથનો મેળો અને માધવપુર (ઘેડ)નો...
આપણે બ્રહ્મવિદ્યાની મહત્તાને સમજ્યા. કૃષ્ણ ભગવાન આગળના શ્લોકમાં સંસારના નશ્વર સ્વભાવની વાત કરીને તેનાથી ઊગરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આવો આ તથ્યને...