હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે દેશભરમાં તબાહી મચાવી દીધી છે! હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે જેના સાચા આંકડા...
માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા...
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
વોટ્સ એપ પર વાયરલ થયેલ એક મેસેજમાં ઘણી જાણવા જેવી માહિતી ઉપલબ્ધ થઈ છે તે ‘ગુજરાતમિત્ર’ના વાચકો માટે અત્રે રજૂ કરી છે.(૧)...
ઉષ્ણતા વધી જાય તો પીગળવાની, ભમ્સ થઇ જવાની અને ઘટી જાય ત્યારે થીજી જવાની ઘટના બને છે. કેટલાક પદાર્થો પ્રવાહીમાં પીગળતા જઇ...
કોરોનાના કપરા કાળમાં શરૂઆતથી જ શિક્ષણ જગત ખુબ ચર્ચામાં રહ્યું છે. આવનારા અમુક વર્ષોમાં કોરોના તો નાબુદ થઇ શકે પરંતુ શિક્ષણક્ષેત્રે અને...
તાજેતરમાં બારડોલી આસપાસમાં હની ટ્રેપમાં ફસાયેલી વ્યક્તિઓના કિસ્સા પ્રકાશમાં આવ્યા જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. અશ્લીલ હરકતો કરવા માટે ઉશ્કેરતી તાલીમબદ્ધ...
જે રેતી સોનુ, ચાંદી, હીરા, મોતી મૂલ્યવાન છે, તે જ રીતે રેતી પણ મૂલ્યવાન છે એટલે જ બેફામ પણ રેતીની ચોરી અને...
મહામારીના સમયમાં યોગ,ધ્યાન,પ્રાયાણામ અને નિયમિત કસરતથી આત્મરક્ષણ મળ્યું.આ બધું જ થોડો સમય બરાબર ચાલેને પછી કાંટાળો આવવા માંડે,એમ પણ બને.શાળા મહાશાળામાં શિક્ષક...
હાલ મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વાવાઝોડા એ અકલ્પ્ય નુકસાન કર્યું. અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી...