ઉદ્યોગપતિ અને કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગુરુવારે રાત્રે ઇંગ્લેન્ડમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ 53 વર્ષના હતા. આ ચોંકાવનારા...
મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયલે ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાના ઉદ્દેશ્યથી ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કર્યું છે. ઇઝરાયલી વડા...
આજે શુક્રવારે થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-379 ને બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના પછી વિમાનનું...
ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા હતા. તેજ ગતિએ ટેક્ ઓફ કરતી...
ઈરાન પર ઈઝરાયેલે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલે આજે સવારે ઇરાન પર ભીષણ હુમલા કર્યા છે, જેમાં ઇરાનની સેના...
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ રેકઓફ બાદ ક્રેશ થતા મોટો ધડાકો થયો હતો.આ ફ્લાઈટમાં લગભગ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 242 પેસેન્જરો હતા....
અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલાની ઓળખ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ...
અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ છે. 242 મુસાફરોને લઈને એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ...
અમદાવાદમાં આજે બપોરે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ છે. આ ક્રેશમાં 100થી વધુ પેસેન્જરના મોતની આશંકા છે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય...
આજે ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તેમાં દક્ષિણ ગુજરાતના મુસાફરો પણ સવાર હોવાની ચોંકાવનારી વિગતો...