રાવણની લંકામાં એક સમયે એટલું સોનું હતું કે રામાયણના કાળમાં મકાનોનાં છાપરાં પણ સોનાનાં હતાં, તેમ કહેવાતું હતું. શ્રીલંકા ૧૯૪૮ માં બ્રિટીશ...
પાકિસ્તાનમાં લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા વડા પ્રધાનનું સરેરાશ રાજકીય આયુષ્ય સાડા ત્રણ વર્ષનું હોય છે. કોઈ પાકિસ્તાની વડા પ્રધાને તેમની પાંચ વર્ષની મુદત...
કાશ્મીર ફાઈલ્સની ચર્ચા ચાલી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે ૧૯૯૦ પૂર્વે કાશ્મીર ખીણમાંથી હિન્દુ પંડિતોનો સફાયો કરવાનું આતંકવાદી અભિયાન ચાલુ...
રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ધાર્યું હતું કે રશિયાનું સૈન્ય એકાદ સપ્તાહમાં યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવી દેશે. પરંતુ...
ગુજરાત સરકારે સ્કૂલોમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનો નિર્ણય જાહેર કર્યો તેને કારણે વિવાદ થયા વિના રહેવાનો નથી. ગુજરાતનું ઉદાહરણ લઈને કર્ણાટકની ભાજપ...
જેમના માથે ભાજપનો સિક્કો લગાડવામાં આવ્યો છે તેવા ઘણા બધા પત્રકારો, કટારલેખકો, સમીક્ષકો અને ચોક્કસ પક્ષના રાજકારણીઓ જ્યારે કોઈ ફિલ્મના મોંફાટ વખાણ...
મુંબઇમાં બોરીવલી ખાતે આવેલી ૨,૦૦૦ વર્ષ પુરાણી કાન્હેરી ગુફાઓમાં પીવાના પાણી માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તે આજે પણ કાર્યરત...
ભારતમાં જે કાયદાની કોર્ટો છે તેમનું કાર્યક્ષેત્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. તેમને ધર્મના પ્રવર્તકો કે ધર્મગુરુઓ દ્વારા ઘડવામાં...
કોઈ માણસ દેવાળું કાઢવાની તૈયારીમાં હોય ત્યારે જ બાપદાદાના સમયથી ચાલી આવતી જમીનો વેચવાનો વિચાર કરે છે. ભારત સરકારે પહેલાં ખોટ ખાતી...
૨૦૧૩ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)નો વિજય થયો તેનો યશ અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા પેદા થયેલા જુવાળને આપવામાં...