જો ભારતનાં કોઈ પણ શહેરમાં વાહનમાં મુસાફરી કરતાં અને પગે ચાલતાં લોકોની ગણતરી કરવામાં આવે તો ચોક્કસપણે પગે ચાલનારાં લોકોની સંખ્યા વધી...
બાંગ્લા દેશમાં લગભગ ૧ કરોડ ૩૦ લાખ હિંદુઓ રહે છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લા દેશનાં આ હિન્દુઓ ખૂબ જ...
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ૨૦૧૪માં પહેલી વાર સત્તામાં આવ્યા પછી તેમણે તરત જ બુલેટ ટ્રેન...
મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિનો ભવ્ય વિજય થયો છે, પણ આદિવાસી રાજ્ય ઝારખંડમાં ભાજપને સજ્જડ પરાજય આપીને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતું યુદ્ધ રોકવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ ભારતના મણિપુર રાજ્યમાં દોઢ વર્ષથી ચાલી...
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મતદારોમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે સહાનુભૂતિનું મોજું હતું, જેનો લાભ તેમને મળ્યો હતો. હવે છ જ મહિના...
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર જ્યારે જ્યારે હુમલો કરવામાં આવે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે આ હુમલો ભારતના વડા...
એક સમય એવો હતો જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેમેરા સામે લાંચ લેતાં પકડાઈ ગયા ત્યારે તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી....
દિલ્હીમાં વધતું પ્રદૂષણ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સ્થિતિ એવી છે કે વધતા પ્રદૂષણને કારણે દિલ્હી ફરી એક વાર ગેસ ચેમ્બરમાં...
ચૂંટણીઓ ક્યારેય નક્કર વાસ્તવિક મુદ્દાઓના આધારે નથી જીતાતી પણ મતદારોની લાગણીઓના આધારે જીતાતી હોય છે. ભારતની કોઈ પણ ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ રોટી,...