વસતિની બાબતમાં ભારત ચીન કરતાં આગળ નીકળી ગયું છે, પણ તેમાં હરખાવા જેવું નથી. ચીનની જેમ ભારતમાં પણ વસતિનો વૃદ્ધિદર ધીમો પડી...
ભારતનો કિસાન તેના લોહી-પાણી એક કરીને ખેતરમાં અનાજ પકવે છે, જેને કારણે દેશનાં ૧૪૦ કરોડ લોકોનું પેટ ભરાય છે. ભૂતકાળમાં દેશમાં ઉપરાછાપરી...
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે જગતનું અર્થકારણ નવો આકાર ધારણ કરી રહ્યું છે, જેનો ખ્યાલ બહુ ઓછા લોકોને આવી રહ્યો છે....
ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે કોવિડ-૧૯ની વેક્સિનનો ધંધો અબજો ડોલરની કમાણી કરાવી આપનારો છે. દુનિયામાં એક બહુ મોટો વર્ગ આજે પણ એવું માને છે...
હિમાલય પર્વતનો સમગ્ર વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ઝોનમાં આવે છે. હિમાલયની પર્વતમાળા હજુ કાચી છે, જેને કારણે વારંવાર ભૂકંપ અને જમીન ધસી...
ભારતની ન્યાયપદ્ધતિની કરૂણતા એ છે કે સરકાર દ્વારા પ્રજાના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન લાવનારો કોઈ નિર્ણય બંધારણીય છે કે ગેરબંધારણીય? તેની સમીક્ષા કરતાં...
ભારતની રાજધાની નવી દિલ્હી અમીર અને વગદાર બાપાઓના વંઠી ગયેલા નબીરાઓ માટે જાણીતું છે. દિલ્હીની સડકો પર માતેલા સાંઢની જેમ ભટકતાં અને...
કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૮ નવેમ્બરે ચલણમાંથી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી તે પગલું કાયદેસરનું હતું કે ગેરકાયદેસરનું? તેનો નિર્ણય...
ટી.વી. સિરિયલો અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી તુનિશા શર્માનાં અપમરણને એક સપ્તાહનો સમય વીતી ગયા પછી પણ દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના...
એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાન પ્રેમમાં પડે ત્યારે ઘણા બધા જટિલ પ્રશ્નો પેદા થતા હોય છે. આખા દેશમાં જ્યારે લવ જિહાદનો...