કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે પછી દેશની એક પછી એક પ્રતિષ્ઠિત સંસ્થાઓ ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) નો ભગવો ઝંડો ફરકાવવાની પ્રક્રિયાનો...
ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનાં ૧૩૭ વર્ષના ઇતિહાસમાં ૪૦ પ્રમુખો ચૂંટાયા છે, પણ તે માટે માત્ર ૬ વખત જ ચૂંટણી થઈ છે,...
આપણા દેશના બંધારણે દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે, પણ સરકારની ગરીબવિરોધી નીતિઓનો વિરોધ કરનારા વિચારકોને દેશદ્રોહી કે નકસલવાદી ગણીને જેલમાં નાખી...
જો મુસ્લિમ મહિલાઓ સ્કૂલોમાં અને કોલેજોમાં હિજાબ પહેરવાનો આગ્રહ રાખતી હોય તો તેમ કરવાનો તેમનો મૂળભૂત ધાર્મિક અધિકાર છે? શું સ્કૂલોને અને...
મનુષ્ય જાતિના ઇતિહાસમાં માનવબલિના અનેક ઉલ્લેખો જોવા મળે છે, પણ આધુનિક કાળમાં માનવબલિના કિસ્સાઓ ભાગ્યે જ પ્રકાશમાં આવે છે. ભારતના અઘોરીઓ, મુસ્લિમ...
સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજ સાહેબો સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા હોય છે, પણ ઘણી વખત વિવાદો સામે ચાલીને તેમની સામે...
એક પહેલવાન તરીકે પોતાની જાહેર કારકિર્દી શરૂ કરનારા મુલાયમસિંહ યાદવ ભારતના સંરક્ષણ પ્રધાન બનવા ઉપરાંત ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા...
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે તે ડંફાસ મારતું હતું કે આ યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ જશે. આજકાલ કરતાં આ યુદ્ધને આઠ...
જ્યારે જ્યારે દેશના પ્રાદેશિક પક્ષો નબળા પડે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો મજબૂત બને છે. વળી જ્યારે જ્યારે રાષ્ટ્રીય...
ભારતને ૧૯૪૭માં આઝાદી મળી તે પછી ૭૨ વર્ષ સુધી ભારતને સૈન્યની ત્રણેય પાંખોના વડાના રૂપમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દાની જરૂર પડી...