ધર્મ…. જ્ઞાન…. વિજ્ઞાન…. અધ્યાત્મ….ગહન વિષયો ..જુદા જુદા વિષયો ..પણ ક્યાંક થોડાક તાંતણા જોડાયેલા…..આ જોડાયેલા તાંતણાઓને સમજવા માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું...
એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર મનુષ્યની હાલત વિષે ચિંતા કરતા હતા.મનુષ્ય દુખી હતો ,તકલીફમાં હતો અને કળિયુગને કરને હજી...
આશ્રમમાં નવા જોડાયેલા શિષ્યો સાથે પહેલીવાર વાત કરતા;ગુરુજી જ્ઞાન વિષે જ્ઞાન આપી રહ્યા હતા …ગુરુજીએ કહ્યું, ‘તમે બધા જાણો જ છો કે...
ગુરુજીના આશ્રમમાં તેમના ઘણા શિષ્યો આજે વિદ્યા પૂર્ણ કરી વિદાય લેવાના હતા.છેલ્લા પ્રવચન બાદ ગુરુજીએ બધાને આશીર્વાદ આપતાં કહ્યું, ‘જીવનમાં સદા આગળ...
એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં કહ્યું, ‘શિષ્યો, તમે અહીં મારી પાસે જ્ઞાન મેળવવા આવ્યા છો.પણ યાદ રાખજો, માત્ર જ્ઞાન મેળવવું પૂરતું નથી.જીવનમાં જ્ઞાન...
નાનકડો રૂશાન મોટો થતો હતો. આજે તેનો અગિયારમો જન્મદિવસ હતો.તેની ઈચ્છા હતી સરસ રીતે જન્મદિવસ ઉજવવાની. માતા પિતાએ બધી તૈયારી કરી લીધી...
એક માણસ લાંબા સમયથી ચાલતો હતો. તેના પગમાં છાલાં પડી ગયાં હતાં. ભૂખ અને તરસ તેને પરેશાન કરતાં હતાં.કંટાળી ગયો હતો અને...
એક નાનકડી ઝેન કથા છે.પણ તેની સમજ મોટી છે અને જીવનભર બધાએ અપનાવી લેવા જેવી છે. એક માણસ હતો. એને નૌકાવિહારનો બહુ...
એક વખત પાંચ માણસો ગીચ જંગલમાં ભૂલા પડી ગયા. હવે શું કરવું? પહેલા માણસે કહ્યું, ‘મારું મન કહે છે ડાબી બાજુ જવું...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘પ્રવચન અને ઉપદેશો બહુ થયાં. આજે એક બીજી જ પ્રતિયોગિતા રાખીએ.’ બધા શિષ્યો રાજી થઈ ગયા અને...