દેશમાં-વર્તમાન અભૂતપૂર્વ આરોગ્ય કટોકટી બાબતે સરકારના પ્રયાસો ખરેખર કેવા છે એ કોઈ સરકારી યાદી દ્વારા જાણવા મળે એમ નથી. દેશની સર્વોચ્ચ અદાલતે...
બંધારણીય માળખા અનુસાર આપણા દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે, જેમાં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પ્રત્યેક નાગરિકનો મૂળભૂત હક લેખવામાં આવેલો છે. આમ છતાં, આપણી સમાજવ્યવસ્થા હજી...
કોવિડ-૧૯ ના પગલે જે અણધારી પરિસ્થિતિ પેદા થઈ તેમાં સૌથી બૂરી દશા શ્રમિકોની થઈ. સ્થળાંતરિત શ્રમિકો પોતપોતાને વતન જવા નીકળી પડ્યાં ત્યારે...
રવિવારે લેખ પૂરો કરતાં પહેલાં આ પ્રશ્નો પૂછ્યા હતા: કેમ કેટલાક લોકો હોંશભેર પોતાની અંગત જિંદગીની મોકળાશ, પોતાની જમાપૂંજી, પોતાની સંપત્તિ, પોતાની...
કોઈ પણ શિક્ષણપદ્ધતિમાં મૂલ્યાંકન નહીં, બલ્કે વિદ્યાર્થીની સમગ્રતયા કેળવણી કેન્દ્રસ્થાને હોવી જોઈએ. તેને બદલે આપણી શિક્ષણપદ્ધતિ મૂલ્યાંકનકેન્દ્રી બની ગઈ છે. એ જ...
‘વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન...
પ્રચારતંત્ર કેવું અસરકારક હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ એટલે ખભે બકરી લઈને જતા બ્રાહ્મણ અને તેને મળેલા ત્રણ ઠગોની વાર્તા. પોતાના આયોજન...
‘તાકી ન રહેશો. અમે સ્તનપાન કરાવીઍ છીઍ.’ આ ફોટોલાઈન ધરાવતી ઍક તસવીર મલયાલમ સામયિક ‘ગૃહલક્ષ્મી’ના મુખપૃષ્ઠ પર ત્રણેક વરસ અગાઉ છપાયેલી. જાહેરમાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
કોઈ પણ દિશામાં ભરાયેલા પ્રથમ પગલાનું મહત્ત્વ આગવું હોય છે. વણખેડાયેલી દિશા તરફનો એ આરંભ સૂચવે છે. આવી એક પહેલ સૂચવતી બે...