પ્રેમ કરો ના પંછી જૈસા, પેડ સૂકે તો મર જાયપ્રેમ કરો તો મછલી જૈસા, સમુદ્ર સૂકે મર જાયપ્રેમની યુનિવર્સિટી એકેય નથી, છતાં...
ગરબો એટલે જીવતરનું સાંસ્કૃતિક સૌભાગ્ય..! ગરબો જોવાનો ગમે, ગરબામાં જોડાવાનું ગમે, નાચવાનું ગમે, સાંભળવાનો ગમે, અને ગાવા ગવડાવવાનું પણ ગમે. ગરબાનો રંગ...
મચ્છરકો કભી કમજોર નહીં મત સમજના! ઘૃણા તો રાખવી જ નહીં. મચ્છરૂ એ માત્ર જીવ નથી, એક અનુભવ છે અને ફિલોસોફર છે...
જેમણે ગુજરાતી ‘વિદ્યાપીઠ’નાં ઓરડે પીઠ ટેકવીને બાળપણ ઓગાળ્યું હશે, એમનાં ભેજામાં આ કવિતા હજી પણ અકબંધ હશે કે, ‘કાળૂડી કૂતરીને આવ્યા ગલુડિયા,...
આયો રે આયો રે આયો રે….‘ભાદરવો’ આયો રે! મને ખબર છે ફેણીયા, કે, આ કડીમાં ભાદરવાને બદલે ‘શ્રાવણ’ શબ્દ આવે! આ તો...
ના..ના…તમે બરાબર વાંચ્યું છે..! માણસના નહિ, મચ્છરના જ આત્માની શાંતિ માટે લખ્યું છે. મચ્છર હોય કે જિરાફ, હરણ હોય કે હિપોપોટેમસ, ભગવાને...
પૃથ્વી ઉપર પાર્સલ થયા એટલે ‘ટોલનાકા’ની માફક બંધનો તો આવવાના! ભગવાન દેખાતા નથી, છતાં પૂજન કરીએ, એમ બંધનો પણ છુપા રુસ્તમ જેવા....
હાસ્ય લેખક છું એટલે રાવણ અને શ્રાવણનું પાટિયું બેસાડવાની છૂટ તો લેવી પડે યાર..! હસાવવું તો અમારો ધંધો છે. માટે ચચરવું નહિ....
આ ભારત છે ભઈઈઈ..! જ્યાં વેશ જુદા, ભાષા જુદી, ધર્મ જુદા, રીતરિવાજ જુદા, પણ સંપૂર્ણ સંસ્કૃતિનો દેશ. જેવા દેવ તેવા વાઘા ને...
તાક્ધીનાધીન..જિંદગી કાઢવી હોય તો, કીડીના પગ જેટલી પણ ચિંતા રાખવી નહિ. યાદ છે ને, ભગવાને બે જ રતલની બોડી ધરતી ઉપર પાર્સલ...