વડોદરા: ગોત્રી વિસ્તારનના યશ કોમ્પલેક્ષ પાછળ ઋત્ત્વ એન્કલાવમા રહેતા મેહુલ અરવિંદ પટેલ કપુરાઇ ચોકડી નજીક ક્રિષ્ના નાસ્તા હાઉસ નામે હોટલનો વ્યવસાય કરે...
જગદીપ ધનખરે સોમવારે (21 જુલાઈ, 2024) ચોમાસુ સત્રના પહેલા દિવસે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું, જેનાથી સમગ્ર દેશ આશ્ચર્યચકિત થઈ ગયો....
ફૂલોના પોટલાં, ફ્રૂટ લારી સહિત ત્રણ ટ્રક માલ જપ્ત વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે ફુલના ઢગલા કરીને જાહેર રોડ રસ્તાને રોકી વેપાર-ધંધો...
બુધવારે અમદાવાદથી દીવ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ ATR76 ના એન્જિનમાં ટેકઓફ પહેલા જ આગ લાગી હતી. ફ્લાઇટમાં 60 મુસાફરો હતા. વિમાન રનવે...
સુરતનો ખાડીપૂરનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો છે. આજે બુધવારે તા. 23 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ચોમાસામાં સુરત...
અમદાવાદઃ ગુજરાત ATS એ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા એક મોડ્યુલનો...
જાન્યુઆરી 2025 થી ભારતે તેના પાસપોર્ટ રેન્કિંગમાં મોટો સુધારો નોંધાવ્યો છે, અને તે 85મા સ્થાનેથી 77મા સ્થાને પહોંચી ગયું છે. ભારતનો પાસપોર્ટ...
અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારોએ ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારના વકીલોનો દાવો...
ભારત સરકારે પાંચ વર્ષના લાંબા સમય પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 24 જુલાઈ 2025 થી ફરીથી...
દબાણ શાખાની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા અને લારી-ગલ્લાવાળાને હેરાન ન કરવામાં આવે તેવી માંગ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવવાની કામગીરી હેઠળ...