ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના અચાનક રાજીનામાને કારણે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેના જવાબો મળતા નથી. નવી દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં પણ ઘણી...
મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠક તા. 25 જુલાઈના રોજ યોજાશે સ્થાયી સમિતિ બેઠકમાં ડ્રેનેજ, પાણી, ગટરના કામો સહિત અન્ય કામો અંગે નિર્ણય લેવાશે...
આરોપી સામે વર્ષ 2016મા સગીર બાળકને વાલીપણાથી અપહરણ કર્યાની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી પોલીસ દ્વારા જે તે સમયે સગીરની ઉંમર...
400 ચો.મી. વેટીવર ઘાસને વરસાદે ધોઈ નાખ્યું, એક વર્ષ સુધી જતનની ઇજારદારની જવાબદારી બેઠકના એક કલાક પહેલા અધિકારીઓને જાણ કરવા છતાં બેઠકમાં...
એક જ પ્લોટ માટે વારંવાર રિવાઈઝ રજા ચિઠ્ઠી, વુડાની કામગીરી પણ શંકાસ્પદ બુકિંગ લઈ મકાન ન આપ્યા, રિવાઈઝ રજા ચિઠ્ઠીનો ખેલ, દાયકાથી...
શહેરમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69% જેટલું રહેવા પામ્યું (પ્રતિનિધિ)...
ગોધરા: ગોધરાના દાહોદ રોડ પર આવેલી શાંતિ પ્રકાશ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ પોતાની પત્નીની ગળું દબાવીને...
NIA ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે કેનેડિયન નાગરિક તહવ્વુર હુસૈન રાણાએ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે લશ્કર-એ-તૈયબાના...
સંસદની બાજુમાં આવેલી મસ્જિદમાં અખિલેશ યાદવ અને તેમના સાંસદોની કથિત મુલાકાત અંગે વિવાદ વધી રહ્યો છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે અખિલેશને નમાઝવાદી...
બુધવારે રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ની બેઠકમાં વિપક્ષે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરી. વિપક્ષે કહ્યું કે...