વિદ્યાર્થીઓની આત્મહત્યાથી ન્યાયાલયો પણ વ્યથિત છે. આમ તો ભારતમાં દર ત્રીજા દિવસે જુદા જુદા કારણોસર આત્મહત્યાના સમાચાર આવ્યા કરે છે. પણ એમાય...
ના..ના…તમે બરાબર વાંચ્યું છે..! માણસના નહિ, મચ્છરના જ આત્માની શાંતિ માટે લખ્યું છે. મચ્છર હોય કે જિરાફ, હરણ હોય કે હિપોપોટેમસ, ભગવાને...
આપણને સ્વતંત્રતા મળી ત્યારથી લઈને અત્યાર સુધી દેશના બધા જ કેન્દ્રિય મંત્રાલયો ક્યાં તો અંગ્રેજોએ બાંધેલા મકાનો ક્યાં તો ભાડેના મકાનોમાં ચાલતા...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર ડસ્ટબીન કલેક્શન સિસ્ટમ ભલે અમલી રહે. એમાંય કચરાગાડીનાં કોન્ટ્રાક્ટ ભલે હોય, ભલે દર માસે અધધ...
ટેક્નોલોજીની દુનિયામાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દબદબો છે. રોજિંદા કાર્યોમાં સહાયકની ભૂમિકા ભજવે છે અને હવે શિક્ષકની ભૂમિકા ભજવવા પણ તૈયાર...
આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે. આત્મહત્યા પાછળ બે પ્રમુખ કારણો જણાઈ રહ્યા છે. એક આર્થિક સમસ્યા અને બીજી સામાજિક સમસ્યા. સામાજિક...
ગુજરાતની દારૂબંધી વિશે ચર્ચાપત્ર વિભાગમાં ઘણા ચર્ચાપત્રો લખ્યા છે. ઘણા લોકોની દારૂબંધી હટાવવાની માંગણી હોવા છતાં સરકાર તરફથી દારૂબંધી હટાવવાના મુદ્દે કોઈ...
ગોધરા: ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા IPS અને SPS અધિકારીઓના બદલી અને બઢતીના આદેશો અનુસાર, પંચમહાલ-ગોધરાના નવા પોલીસ અધિક્ષક (SP) તરીકે...
વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે શહેર વિસ્તારમાં માંસ, મચ્છી અને ચિકનનો વેપાર નિર્ધારિત દિવસોમાં સંપૂર્ણપણે બંધ રહેશે. મહાનગરપાલિકા સંચાલિત કતલખાનું તા....
વડોદરા તા.18વડોદરા શહેર અને જિલ્લાના પાંચ આઇપીએસ સહિત 105 આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં ડીસીપી ઝોન 1 જેસી કોઠીયા,...