સુરત: કર્ણાટક(Karnataka)ના આતંકવાદી(Terrorist) સાથે કનેકશન(Connection)ની આશંકામાં એટીએસ(GST) અને એનઆઈએ(NIA) સુરતના જલીલ(Jalil) નામના ઈસમને આજે સતત બીજા દિવસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. આતંકવાદીઓ...
દેશમાં કોરોનાના સંક્રમણમાં ફરી એક વખત ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે, રાહતની બાબત એછેકે, વધી રહેલા કેસમાં ગંભીરતાનું પ્રમાણ ઘણું...
ગુજરાત વિકાસને પ્રાધાન્ય આપતા શાંતિપ્રિય, પ્રગતિશીલ રાજ્ય તરીકે જાણીતુ છે. એની આ શાખ જળવાઇ રહી છે, એથી જ તો ઘણા ઉદ્યોગપતિ અને...
વર્તમાન મોદી સરકારના રાજમાં શાસકોએ એવો માહોલ ઉભો કર્યો છે કે, દેશની દરેક સમસ્યાઓ જાણે, મુસલમાનોને કારણે જ ન ઉદ્દભવી હોય !...
જુલાઇની અંતિમ તારીખ સુધીમાં આઇટી રિટર્ન ભરવા માટે સામાન્ય પ્રજાના મોબાઇલ ઉપર સતત મેસેજ આવી રહ્યાં હતાં. એવી પણ ધમકી મળી છે...
બીજમાંથી વૃક્ષની જેમ જન્મતા મનુષ્યનું આયુષ્ય શરૂ થઇ જાય છે, જેની મુદ્દત અનિશ્ચિત હોય છે, દરેકના આયુષ્યનો છેડો વિશ્વસર્જકે નિયત કર્યા મુજબ...
ચોરી, હત્યા, વિવિધ પ્રકારના ગુનાઓનો સિલસિલો તો સદીઓથી ચાલી આવેલ છે. તમામ પ્રકારના ગુના ન થાય તેમજ ગુના જે આચરવામાં આવે, તેના...
હાલમાં ચૂંટણી પર્વ વંચાઇ રહ્યું છે. તેમાં વિકાસની ઘણી વાતો થાય છે. પરંતુ વીજળીનો ભાવવધારો… ગેસમાં ભાવવધારો અને ખાનગી શાળાના સંચાલકોને ફાયદો...
ગાંધીનગર(Gandhinagar): રોજબરોજની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર 18 જુલાઈથી 5 ટકા જીએસટી(GST) લાગુ કરવામાં આવ્યો છે. જેના પરિણામે અનાજ(Grain), દાળ(Pulse), લોટ(Flour), કઠોળ(Beans) સહિતની...
એક ઝેન ગુરુને તેમના મિત્રે પૂછ્યું, ‘જીવનનો ખરો અર્થ શું?’ઝેન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘જીવનનો અર્થ છે જીવવું.’ મિત્ર બોલ્યો, ‘બરાબર સમજાવો,...