નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા ગયા વર્ષે જ્યાં સાડા ચારસો જેટલા જર્જરીત એકમોને ઉતારી લેવા નોટીસ અપાઈ હતી, ત્યાં આ વર્ષે કુલ 140...
સંતરામપુર : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં મહિ નદી કાંઠે આવેલા ગામોમાં પુરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા એલર્ટ જારી કરવામાં આવ્યું છે....
આણંદ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5243મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મટકીફોડ અને રાસની રમઝટ બોલાવવામાં આવી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) એંધાણ વચ્ચે તમામ રાજકીય પાર્ટી સક્રિય બની છે. આ વર્ષે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ...
નડિયાદ: આણંદથી કપડવંજ તરફ જવાનો શોર્ટકટ પણસોરાથી લાડવેલ ચોકડી તરફનો માર્ગ અત્યંત જર્જરીત બન્યો છે. આ રોજ નાના-મોટા વાહનોની અવરજવરથી ધમધમતો રહે...
સુરત(Surat) : સુરત શહેરમાં રોમિયો અને ગુંડાઓની દિનપ્રતિદિન હિંમત વધી રહી હોવાનું લાગી રહ્યું છે. જાહેર માર્ગો પર, ફોન કે સોશિયલ મીડિયાના...
પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનું પર્વ. જીતે તે...
ગુજરાતના વાચનઋષિ મહેન્દ્ર મેઘાણીએ પોતાના જીવનની સદી તા. 20/6/22 પૂરી કરી અને તા. 03/08/22 ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. તેઓ માનતા કે...
ભારત દેશ સ્વતંત્ર થયાને પંચોતેર વર્ષ પૂરાં કર્યાં. આનંદ થાય એ સ્વાભાવિક છે. દેશને આઝાદી અપાવવા જેમણે બલિદાન આપ્યું છે, જેલવાસ ભોગવ્યો...
અંધશ્રદ્ધાથી ક્યારે મુક્તિ મળશે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. નિર્મલ બાબા અને રાધે મા તો છે જ. ૨૦૧૮ થી આઈટી હબ...