સાવલી : ત્રણ દિવસ અગાઉ સાવલી મંજુસર ગામે રહેતા માજી કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય આગેવાન વિજય સિંહ વાઘેલા નો ૨૨ વર્ષીય પુત્ર...
વડોદરા : યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા વડોદરાના છાત્રોના પરિવારજનોની કલેકટર અતુલ ગોરે આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી...
યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો તે પછી આપણને ખબર પડી કે આપણા દેશના કેટલા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે યુક્રેનમાં રહેતા હતા. ભારત...
તંત્રીશ્રી, છેલ્લા 15/20 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ અને યુદ્ધનો માહોલ હતો. રશિયાએ યુક્રેન પર હુમલો કરતા યુદ્ધ શરૂ થઈ ગયું...
કિવ: યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાએ રોકેટ હુમલો કર્યો હતો અને રાજધાની કિવ પર વેક્યુમ બોમ્બનો ધડાકો કરવામાં આવ્યો હતો અને રશિયાને...
જાણીતા સંશોધનકાર અને વૈજ્ઞાનિક પંકજ જોશીએ ગુજરાતમાં ગણિત અને વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકોની ન સમજાય તેવી ભાષા અંગે કરેલી ટકોર ધ્યાનમાં લેવા જેવી છે....
‘ રામન અસરની’ (રામન ઇફેક્ટ )શોધ ભારતના સર સી.વી.રામને કરી હતી.પોતાની શોધની જાહેરાત ૨૮ મી ફેબ્રુઆરીએ કરી હતી,જેના માટે તેમને ૧૯૩૦ માં...
વિકાસને નામે હરિફાઈઓ કરવા બેઠેલા નેતાઓ(?!) જોત જોતામાં દુશ્મનો બનીને યુદ્ધના સમરાંગણમાં આવી ગયાં છે. એક અણુંબોંબ માત્ર, કેટલો વિનાશકારી પૂરવાર થયેલો,...
આપણે જાણીએ છીએ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. છાપામાં આવે છે કે આશરે 20,000 જેટલાં ભારતીય વિદ્યાર્થીઓ...
એક દિવસ ભારતના પ્રખ્યાત સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુર યાત્રાએ નીકળ્યા હતા અને યાત્રા કરત કરતા હરદ્વારના ગંગા કિનારે પહોંચ્યા. પંડિતજીએ દુરથી બરાબર...