ગોથાણથી માંડ થોડેક અંતરે ઉત્તરમાં આવેલા સાયણ રેલવે સ્ટેશનથી, હજીરા સંકુલમાં આવેલા ખાતરના કારખાના ક્રીભકો સુધી રેલવે લાઇન આવેલી જ છે. હવે...
ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી ધો. ૬ થી ૧૨ માં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં શામેલ કરવા જઈ રહી છે. આ એક આવકાર્ય બાબત...
રજૂ થયેલ નાટકમાં સંવાદ હતો, “ મારે નહિ છતાં વાગે.” આમ બનવાનું કારણ, એ માર શબ્દશસ્ત્રથી પડે છે. આમ તો શબ્દો પુષ્પો...
ગાંધીનગર: રાજ્યમાં 22 માર્ચથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે ગુજરાતમાં (Gujarat) પેટ્રોલનો (Petrol) ભાવ (Price) સેન્ચુરી લેવલ...
‘કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ રીલીઝ થયા બાદ આજકાલ કાશ્મીર વિસ્થાપિત પંડિતોની દયામણી દશાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મમાં કાશ્મીરના વિસ્થાપિત પંડિતોની...
એક દિવસ પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો, ‘સફળતા અને અસફળતા એટલે શું?’ એકે કહ્યું, ‘ વર્ગમાં પ્રથમ આવવું સફળતા અને નાપાસ થવું અસફળતા.’ બીજાએ...
નવસારી : નવસારીમાં (Navsari) આજે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા (Board exam) આપવા જતા વિદ્યાર્થીને (Student) અચાનક હાર્ટ એટેક (Heart attack) આવતા...
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ પછી નિ:શંકપણે ખૂબ ઊંચા ઊઠયા છે. ભારતીય જનતા પક્ષમાં તેમનો મોભો વધશે. ઘણા વિચારે છે કે...
આપણને જિંદગીમાં કાયમ સફળ થવાનું શીખવાડવામાં આવે છે અને સફળતાનો મોટા ભાગે માપદંડ આપણે શું મેળવ્યું છે તેના આધારે આપણે અને આપણી...
વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર મહિનામાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાંથી એક ભેદી રોગચાળો શરૂ થયો, જેણે બાદમાં કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી...