આપણે બ્રહ્મવિદ્યાની મહત્તાને સમજ્યા. કૃષ્ણ ભગવાન આગળના શ્લોકમાં સંસારના નશ્વર સ્વભાવની વાત કરીને તેનાથી ઊગરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આવો આ તથ્યને...
સુરત (Surat) : શહેરમાંથી દરરોજ 2200 મેટ્રીક ટનથી વધુ કચરો (Waste) મનપા (SMC) દ્વારા એકઠો કરવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરીને...
ગુજરાતમિત્રનાં ઉગ્ર ભાષા વગરનાં એક અગ્રલેખ ગુજરાતીઓને આનંદ આપવામાં શાસનનાં ડીજીટલ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ રહેવા પાછળ ગુજરાતીઓનો સ્વભાવ અને સાથે ગુજરાતની દારૂબંધીની...
ગુજરાતમિત્ર દૈનિકમાં ચર્ચાપત્રમાં પાંચ સાત વર્ષ પહેલાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રાણાભાઠા અને ઓંજલ ગામ વચ્ચે આવેલી કનાઈ ખાડી ઉપરના પૂલના બાંધકામ...
સુરત : (Surat) સુરત પોલીસ (Police) દ્વારા સોલાપુરના ચકચારી મર્ડર કેસના (Solapur Murder Case) હત્યારાઓને ઝડપી (Arrest) પાડવામાં આવ્યા છે. આ મામલો...
મનુષ્યતા શમણા શાંતિના સેવે છે અને યુધ્ધો પણ કરતો રહે છે વળી મનુષ્ય સૌથી બુધ્ધિશાળી પ્રાણી કહેવાય છે છતાં કહે છે કે...
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી ભથ્થુ જુલાઈ 21 થી 3 ટકા વધારેલું. પાછું બીજીવાર 1 જાન્યુઆરી 22 થી 3 ટકાનો...
ધો. 6 થી 12 ધોરણમાન શ્રીમદ્ ભગવદ્ગીતા ભણાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક અને પ્રશંસનીય છે. આપણો ગીતા, ઉપનિષદનો આધ્યાત્મિક વારસો કેટલો ભવ્ય છે...
સંવિધાન દિવસ (26 ડિસે.)ની ઉજવણી વેળાએ ભારતના ચીફ જસ્ટીસ એન.વી. રમન્નાએ એક સરસ વાત કરી હતી કે આપણા દેશના લોકોએ સંવિધાન શું...
આમોદ: સુરત (Surat) અમરોલીના રહીશ આમોદના (Amod) અનોર ગામે માતાજીના જવારા વિસર્જન પ્રસંગ પતાવી સાસરે ભાલોદ જતા હતા ત્યારે સાંસરોદ પાસે બાઈકને...