પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S. Jaishankar) યુવાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુરુવારે ઉત્તરાખંડના (Uttarakhand) ઋષિકેશમાં (Rishikesh) એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે...
નવી દિલ્હી: વિશ્વભરમાં આતંકવાદ (Terrorism) ફેલાવનાર આતંકવાદી સંગઠન અલ કાયદાના (Al Qaeda) ખતરનાક આતંકવાદીઓ અને માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન અને અલ-ઝવાહિરીને માર્યા...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની (SCO) વર્ચ્યુઅલ સમિટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદને...
નવી દિલ્હી : ઝારખંડના (Jharkhand) પશ્ચિમ સિંઘભૂમમાં આંતકવાદની (Terrorism) એક મોટી ખબર સામે આવી છે. અહીંના જિલ્લાના એક ગામમાં માઓવાદીઓએ પંચાયત કાર્યાલય...
નવી દિલ્હી: ભારતના (India) વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) ફરી એકવાર પાકિસ્તાનને (Pakistan) આતંકવાદ (Terrorism) માટે ઠપકો આપ્યો...
નવી દિલ્હી : વીદેશ મંત્રી (Foreign Minister) ડૉ. એસ. જયશંકરે (Dr. S. Jaishankar) આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટેના જોખમો...
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ફરી એક વાર આતંકવાદના (Terrorism) નિશાન ઉપર હોઈ તેવું લાગી રહ્યું છે. જેનું કારણ જમ્મુના...
જમ્મુ: (Jammu) જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત કુમાર લોહિયાની હત્યાની (Murder) તપાસ દરમિયાન કોઈ આતંકવાદી (Terrorism) પાસું સામે આવ્યું નથી. પોલીસે બુધવારે...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે(Ministry of Home Affairs) આતંકવાદ(Terrorism) પર મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલયે મંગળવારે હિઝબુલ મુજાહિદ્દીન(Hizbul Mujahideen), લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba) અને અન્ય...